________________
‘વદુત્તાયુ” સથા અચિત્ત એવા સૈજ્ઞા સ'ચાર' ફલક પાટ વિગેરે શય્યા સ ંસ્તારકની ઉપર ‘સજ્જ’ શયન કરવુ. અર્થાત્ સંયમપાલન પૂર્યાંક જ શયન કરવુ કહેવાનુ તાત્પર્ય એ છે કે ફલકાદિ શય્યા સસ્તારકને પાથર્યાં પછી સુતાં પહેલાં જ પતના પૂર્ણાંક માથાથી લઇને પગ સુધીનુ પ્રમાના કરીને સાધુ અને સાધ્વીએ સચમ પાલન પૂર્ણાંક જ શયન કરવું ॥ સૂ. ૬૩ ॥
હવે સાધુઓને પરસ્પર આશાતના કર્યાં વિના શયન કરવાનું કથન કરે છે,ટીકા”-તે મિક્લ વા મિથુળી ય' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી ચંદુ જાસુર સેના સથાને' સર્વથા અચિત્ત એવા ફૂલક પાટ વિગેરે શય્યા સસ્તારકની ઉપર સત્યમાળે શયન કરતાં નો ગ્રામગર્લ્સ' એક બીજાના ‘ત્યેળ Ë' હાથથી એક ખીજ સાધુના હાથને અગર ‘વાળ ચ' એક ખીજા સાધુના પગથી પગને અથવા જાળ જા' શરીરથી શરીરને ‘બાલા≠જ્ઞ” સ્પર્શ કરવા નહી. પરંતુ અળસાચમાળે' એ સાધુ એક ખીજાના હાથ વિગેરેને અડકયા શિવાય જ તો સનચામેવ' સયમ પાલન ક તુજાપુર એજ્ઞાન'ચાર' સ^થા અચિત્ત એવા ફલકાદિ શય્યા સસ્તારક પર ‘લઘુગ્ગા’ શયન કરવું. અર્થાત્ સાધુએ સંયમપાલન કરવુ એ ખાસ જરૂરી છે. તેથી સયમ નિયમ પાલનમાં ધ્યાન આપીને જ શયન કરવુ' જોઇએ. ॥ સૂ. ૬૪ ॥
છે.
હવે સયમ ` જ શ્વાસ નિ:શ્વાસાદિના ત્યાગ વિષે કહે ટીકા”સે મિલ્ યા મિવુળી વાતે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જીÇાસમાળેવા નીસાસમાળે વા' ઉચ્છવાસ લેતા કે નિઃશ્વાસ છેડતા અર્થાત્ શ્વાસને ઉપર લેવા કે નીચે ઉતારતા તથા વાલમાળે યા છીયમાળે વકાસ શ્વાસ કરતાં અર્થાત્ ઉધરસ લેતા કે છી'કતી વખતે ‘નમામાળે વા' અથવા હાંફતાં કે ‘સૂજ્જુ વા' ઉદૂંગાર કરતાં કે ‘વાનિસો વારેમાળે' વાછુટ કરતી વખતે ઘુરામેવ અસય વા જોસયં વા' ઉચ્છ્વાસ કુ નિશ્વાસ લેતા પહેલાં જ મુખને તથા શુદ્દાને ‘જિજ્ઞા પરિધિન્ના' હાથથી ઢાંકીને ‘તો તનયામેવ” પછી સંયમ પૂર્વક જ ‘સલેન વા નીલસેન્ગ મા' શ્ર્વાસ છોડવા કે નિશ્વાસ ગ્રહણ કરવા અથવા જાસલેા વા' કાસ શ્વાસ કરવા અયંત્ ઉધરસ ખાવી અને જ્ઞાપ વાતનિર્ધા વા રા યાવત છીંકવુ કે હાંફ્લેવા તથા ઉર્દૂર કરવા. અને અપાનવાયુને ત્યાગ કરવા કડ઼ેવાનું તાત્પર્ય એ છે કે હાથથી મુખ તથા શુદ સ્થળને ઢાંકીને જયતના પૂર્વક ઉચ્છ્વાસ નિશ્વાસાદિ કરવા ોઇએ કે જેથી વાયુ કાયિક જીવની હિંસા થાય નહી નહીંતર વાયુકાયિક જીવની હિં...સાથી સંયમની વિરાધના થાય છે. ॥ ૬૫ ॥
હવે સામાન્ય રીતે શય્યાને ઉદ્દેશીને વિશેષતાનું કથન કરે છે.—
ટીકાલે મિલ ચા મિકલુળી વા' તે પૂર્વોક્ત સયમર્શીલ સાધુ અને સાધ્વીએ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૫