________________
અનાવેલ સસ્તારક વિગેરે દરેકના નામ ઉચ્ચારણ કરીને યાચના કરવી,
હવે યાચના કરવાના પ્રકાર ખતાવે છે.--સે પુછવામેત્ર બાહોમ્મા’ તે સાધુએ યાચના કરતા પહેલા જ જોઈ લેવુ' અને કહેવું' કે-બાકસંતોત્તિ ના માનિળીત્તિ વા' હું આયુષ્મન્ ! અથવા હૈ બહેન ! ‘ાિિસ મે રૂત્તો અન્નવરસધારન' આ પૂર્વોક્ત કામળ કે કઠણ વિગેરે સસ્તારક મને આપ આપશે। ? આ પ્રમાણે યાચના કરવી.
‘તત્ત્વાર'. સારાં સચવા ળ જ્ઞાનિજ્ઞા' આ પૂર્વોક્ત પ્રકારના તૃણુ વિશેષાથી બનાવેલ કમળ કઠણ વિગેરે સસ્તારકની સાધુએ સ્વય' યાચના કરવી અથવા વો યા લેજ્ઞા' પરગૃહસ્થ શ્રાવક સાધુને આપે ‘જામુય નિગ્ન લાવ' આ રીતના પ્રાક્રુષ્ટ અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દોષોથી રહિત યાવત્ સમજીને અર્થાત્ ખરાબર રીતે જાણીને ‘દિશf ્જ્ઞા’સાધુએ તેને ગ્રહણ કરી લેવા. કેમ કે એ ઉત રીતે અચિત્ત અને એષ ણીય પૂર્વોક્ત સ્વરૂપના સંસ્તારકને ગ્રહૅણ કરવાથી સયમની વિરાધના થતી ની ઉત્ત વઢમા વૃત્તિમા' આ પ્રમાણે પહેલી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા સમજવી. ॥ સૂ ૫૩ ૫
હવે સસ્તારકની ગવેષણા પૂર્ણાંક યાચના સંબંધી ખીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનુ પ્રતિપાદન કરે છે.-
ટીકા-બહાવરા ટ્રોચ્ચા પશ્ચિમ' હવે સસ્તારક સબંધી આ ખીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમા કહેવામાં આવે ‘છે મિલ્લૂ વા મિવુળી વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી વાઘ સંચારનાં જ્ઞાહગ્ન' પાટ. ફૂલક, વિગેરે સસ્તારકને જોઈને અર્થાત્ સારી રીતે જોઈને તેની યાચના ગૃહપતિની પાસે કરવી ‘તું લદ્દા' જેમ કે-નાવિદ્ વા’ગૃહપતિ શ્રાવક પાંસે અથવા વિટ્ટુ માયા વા' ગૃહપત્તિની પત્ની પાંસે અથવા નાવિજ્ઞ પુત્ત' ગૃડપતિના પુત્રની પાસે પાવરૂ છૂચ વા' અથવા ગૃહપતિની પુત્રીની પાસે ઘુછ્યાં વા' અથવા ગૃહપતિની પુત્રવધૂની પાસે અથવા નાવ દમ્મ િ યાવત્ ધાઇની પાસે અથવા દાસની પાસે અથવા ગૃહપતિની દાસીની પાસે અથવા નાકરની પાસે કે નાકરાણી પાંસે સ ́સ્તારકની—યાચના કરવી. તે પુન્નામેત્ર બાહોઙજ્ઞા' એ પૂર્વોક્ત સાધુએ સંસ્તારક લેતા પહેલાં જ તેને ખરાખર અવલેકન કરીને આ પ્રમાણે કહેવું ‘બોત્તિ વાશિ. નીત્તિ વા' હું આયુષ્મન્ અથવા હૈ ડૈન ‘િિસ મે ત્તો બળચર' સંથાન' આ સંસ્તારકે પૈકી એકાદ સ`સ્તારક મને આપ આપશે ? તારેં સંચારમાં સય વાળ નાઙ્ગા' એ રીતના કાસળ કે કઠણુ વિગેરે સસ્તારકની સ્વય' યાચના કરવી અથવા ‘વાવ છે. ટ્રેન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૩૯