________________
વસ્તુઓને કે “વાળ વા’ કદને કે મૂત્રા વા' મૂળને અથવા વૃત્તાળિયા પુcstળ વા' પત્રને કે પુપિને “કાળિ વા વીનિ વા ફળને અથવા બીજોને અથવા “પિરાણિ વા' લીલોતરી તૃણુ ઘાસને “
કાઓ હા એક જગ્યાએથી બીજી જગ્યાએ “હુતિ’ લઈ જાય છે અથવા “વડ્યિો વા બહાર કહાડે છે, તે “તqir ૩વરૂપ” એ ઉપર જણાવેલ ઉપાશ્રયમાં કે જ્યાં જળમાં પેદા થનાર કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ કે બી અથવા લીલા ઘાસને એક સ્થાનથી બીજે સ્થાન પર ગૃહસ્થ શ્રાવક એ ઉપાશ્રયમાં રહેવા આવનારા સાધુઓને માટે લઈ જતા હોય એ પ્રકારના ઉપાશ્રયમાં કે જે “પુરિ સંત દાતા પુરૂષે જ બનાવેલ હોય તથા “દ્ધિા રાની બહાર ઉપયોગમાં લાવેલ ન હોય તથા “બનિમિત્તે અનિસૃષ્ટ અર્થાત્ બધા માલીકેએ જેને માટે અનુમતિ પણ આપી ન હોય તથા ના ગળાવિ યાવતુ એક સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય તથા અપરિભક્ત અર્થાત પહેલાં ઉપયોગમાં લેવાયેલ પણ ન હોય તથા જે અનાસેવિત છે. અર્થાત કઈ સાધુએ આ પહેલાં ઉપગમાં લીધેલ ન હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં જો હાઇ વો સે ’ ધ્યાનરૂપ કાયોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા સસ્તારક–પાથરણું પણ પાથરવું નહીં. અર્થાત્ સુવા માટે પણ વાસ કરે નહીં તથા ‘ળિસીર્થિ વા વૈzsTI’ સ્વાધ્યાય કરવા માટે પણ ત્યાં વાસ કરે નહીં કેમ કે એ પ્રમાણેના કંદ મૂળાદિને આઘા પાછા કરવાથી જીવજંતુઓની હિંસા થવાનો સંભવ રહે. છે. તેથી સચિત્ત તથા અપુરૂષાન્તરકૃતાદિ હોવાથી આધાકર્માદિ દેવ યુક્ત હોવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી ઉપરોક્ત પ્રકારના ઉપાશ્રયમાં સંયમર્શીલ સાધુ કે સાર્વીએ વાસ કર નહીં પરંતુ “અદ્દ કુળ નાળા પરંતુ તે ઉપાશ્રય એવા પ્રકારને જાણવામાં આવે કે-“પુરિહંતર આ ઉપાશ્રય પુરૂષાન્તરકૃત છે. અર્થાત દાતાથી જુદા પુરૂષે બનાવેલ છે તથા “ણિયા ની બહાર ઉપગમાં આવેલ છે. તથા “ળિ નિસૃષ્ટ એટલે કે એ ઉપાશ્રય બનાવનારા બધાએ એ સાધુને ત્યાં વાસ કરવા આપેલ હોય તથા તટ્રિd અંતિદર્થિક અર્થાત્ કેવળ આ એક સાધુ માટે બનાવેલ ન હોય તથા ‘નાવ ગાયિg' બીજા સાધુઓએ પહેલાં આસેવિત કરેલ હોય અર્થાત્ બીજા સાધુઓ એ ત્યાં રહી ઉપયોગ કરેલ હોય તેવા ઉપાશ્રયમાં “gri વા’ દયાનરૂપ કાર્યોત્સર્ગ માટે તે સ્થાન ગ્રહણ કરી લેવું તથા તેનું વા' સંથારે પાથરવા માટે પણ ત્યાં વાસ કરે અને “નિરીણિર્થ તેના સ્વાધ્યાય કરવા માટે પણ સ્થાન ગ્રહણ કરવું. પરંતુ પ્રતિ લેખન અને પ્રમાર્જન કરવું તે ખાસ જરૂરી છે. નહીં તે પૂર્વોક્ત પ્રકારથી કંદ મૂલાદિના સંપર્કથી જીવજંતુઓની હિંસાની સંભાવના રહે છે, તેથી પ્રતિલેખન અને પ્રાર્થના કરીને જ રહેવું એ વાત “ગાવ' શબ્દથી મહાવીર પ્રભુએ સૂચિત કરેલ છે તથા પુરૂષાત્વરકૃત વિગેરે કહેવાથી તે ઉપાશ્રયમાં રહેવાથી કામાદિવિકાર થતું નથી. તેમ સમજવું સૂ૦ ૮
શ્રી આચારાંગ સૂત્ર : ૪