________________
८७२
तत्त्वार्थस्त्रे सिद्धयन्त्यतो नास्त्यल्पबहुत्वम् । गतं कालतोऽल्पबहुत्वम् ॥२॥
गतिमधिकृत्याल्पबहुत्वं चिन्स्यते-प्रत्युत्पन्नभावापेक्षया सिद्धिगतो सिद्धयन्तीतिनास्त्यल्पबहुत्वम् । पूर्वभावापेक्षयाऽनन्तर पश्चाकृतिको मनुष्यगतौ सिद्धयतीति नारत्यल्पबहुत्वम् । परम्परपश्चात्कृति कस्यानन्तरागति श्चिन्त्यते, तथाहिसर्वस्तोका मनुष्ययोनिकानन्तरगतिसिद्धाः, नरकयोनिकाऽनन्तरगति सिद्धाः संख्येय गुणाः तिर्यग्योनिकानन्तरगति सिद्धाः संख्येयगुणाः, देवयोनिकाऽनन्तर गति सिद्धाः संख्येयगुणा । इति गतं गतितोऽल्पबहुरूम् ॥३॥
लिङ्गतोऽल्पबहुत्वं चिन्यते-लिङ्गद्वारे वेदद्वारमन्त हितम् । प्रत्युत्पन्नभावा. सिद्ध संख्यातगुणा हैं। प्रत्युत्पन्न भव की अपेक्षा अकाल सिद्ध होते हैं, अतएव अल्पबहुत्व नहीं है।
३-गति से अल्पपशुत्व-प्रत्युत्पन्न नय की अपेक्षा सिद्धगति में सिद्ध होते हैं, अतएव इस अपेक्षा से कोई अल्पचहत्व नहीं हैं। अनन्तर पूर्वभव की अपेक्षा सभी मनुष्यगति में सिद्ध होते हैं, अतएव इस अपेक्षा से भी अल्पबहुत्व नहीं है। परम्पर पूर्वभव की अपेक्षा से अर्थात् चरम भव से पहले के भव की अपेक्षा से विचार किया जाय तो मनुष्यगति से मनुष्यगति में आकर मिदध होने वाले सब से कम हैं, नरकगति से आकर सिद्ध होने वाले संख्घातगुणा अधिक हैं, तिय चगति से आकर सिद्ध होने वाले उनसे भी संख्यात गुणा अधिक हैं और देवगति से आकर सिद्ध होने वाले उनसे भी संख्यातगुणा अधिक हैं।
४-लिंग से अल्पबहुम्व-लिंगद्वार में बेदद्वार अन्तर्गत है। प्रत्यु પ્રત્યુત્પન ભવની અપેક્ષા અકાલમાં સિદ્ધ થાય છે આથી અ૯પબડુત્વ નથી
(૩) ગતિથી અ૫હત્વ-પ્રત્યુત્પન્ન નયની અપેક્ષા સિદ્ધિગતિમાં સિદ્ધ હોય છે, આથી આ અપેક્ષાથી કઈ અલબહુત નથી. પૂર્વભવની અપેક્ષા બધા મનુષ્યગતિથી સિદ્ધ થાય છે. આથી આ અપેક્ષા પણ અલ્પબહત્વ નથી. પરમ્પરા પૂર્વભવની અપેક્ષાથી અર્થાત્ ચરમ ભવથી પહેલાના ભાવની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યગતિથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થનારા સહુથી ઓછા છે, નરકગતિથી આવીને સિદ્ધ થનારા સંખ્યાતગણ અધિક છે, તિર્યંચગતિથી આવીને સિદ્ધ થનારા તેથી પણ સંખ્યાતગણ અધિક છે જ્યારે દેવગતિથી આવીને સિદ્ધ થનારા તેમનાથી પણ સંખ્યાલગણ અધિક છે.
(૪) લિંગથી અ૯૫બહુત્વ-લિંગદ્વારમાં વેદકાર અન્તર્ગત છે. પ્રત્યુત્પન્ન
श्री तत्वार्थ सूत्र : २