________________
३८
तत्त्वार्यसूत्रे
क्षयात् सम्यग्दर्शनादीनाश्चोत्पादात् अपूर्वकर्मणो बन्धो न भवति । पूर्वापानितस्य च कर्मण स्तपोऽनुष्ठानादिभिः क्षयो भवति, तत्र-घातिकर्मणो मोहनीयेक्षये ज्ञानावरणा-ऽन्तरायरूपस्याऽऽत्यन्तिकः क्षयो भवति । भवधारणीयस्य च वेदनीयनामगोत्रा-ऽऽयुष्यरूपस्य क्षयो भवति । तत्र-घातिकर्मक्षयानन्तरमेव समस्तद्रव्यपर्यायविषयं परमैश्वर्यसम्पन्न मनन्तम् अनुत्तरं निर्व्याघातं निरावरणं कृत्स्नं प्रतिपूर्ण केवलज्ञान-केवलदर्शनं च लब्ध्वा शुद्धः परिशटितसकलकर्ममलत्वाद बुद्धः सर्वत्रः सर्वदर्शीजिन: केवली भवति । ततश्चाऽघाति पतनु शुभवेदनीय नामगोत्राऽऽयुः कर्मावशेषः सन् आयुष्यकर्मणः संस्कारवशात् शीतसे, तदावरणीय कर्म के क्षय से सम्बग्दर्शन आदि की उत्पत्ति हो जाने से नवीन कमों का बन्ध नहीं होता। और तप के अनुष्ठान आदि से पूर्वोपार्जित कर्म का क्षय हो जाता है। तब मोहनीय कर्म का क्षय होने पर ज्ञानावरण, दर्शनावरण और अन्तराय कर्म का आत्यन्तिकसदा के लिए क्षय हो जाता है। भवधारणीय वेदनीय, नाम, गोत्र और आयु कर्म का भी क्षय हो जाता है।
घाति कर्मों का क्षय होते ही समस्त द्रव्यों और पर्यायों को जानने वाला, परम ऐश्वर्य से युक्त, अनन्त, अनुत्तर (सर्वोत्कृष्ट) नियाघात, निरावरण, सम्पूर्ण, प्रतिपूर्ण, केवलदर्शन और केवलज्ञान उत्पन्न होता है। इन्हें प्राप्त करके जीव शुद्ध हो जाता है, समस्त कर्ममल के क्षीण होने से बुद्ध, सर्वज्ञ, सर्वदर्शी, जिन और केवली बन जाता है। उस समय अत्यन्त हल्के शुभ वेदनीय, नाम, गोत्र और आयु कर्म शेष અન્ય કારણોને અભાવ થઈ જવાથી તદાવરણીય કર્મના ક્ષયથી સમ્યકદર્શન આદિની ઉત્પત્તિ થવાથી નવીન કર્મો બંધાતા નથી અને તપના અનુષ્ઠાન આદિથી પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય થઈ જાય છે ત્યારે મોહનીયનને ક્ષય થઈ જવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કમેના આત્યન્તિક-હમેશને માટે ક્ષય જાય છે. ભવધારણીય વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કને ક્ષય થઈ જાય છે. આ ઘાસિકમને ક્ષય થતાં જ સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનારા,પરમ अश्वथा युत, अनन्त, अनुत्तर (Algbट) निर्वाधात, निरा१२१, सम्पूर्ण કેવળદર્શન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમને પ્રાપ્ત કરીને જીવ શહ થઈ જાય છે. સઘળાં કર્મમાત્ર, ક્ષીણ થવાથી બુદ્ધિ સર્વજ્ઞ, સર્વદશી, જિન અને કેવળી બની જાય છે. આ સમયે અત્યન્ત હલકા શુભ વેદનીય નામ, ગોત્ર
श्री तत्वार्थ सूत्र : २