SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ EV तत्त्वार्थस्से क्षय समकालमेव-औदारिकशरीरविमुक्तस्याऽस्य मनुष्यजन्मनः प्रहाण-समु. च्छेदो बन्धहेतु मिथ्यादर्शायमावाच्चोत्तर जन्मनोऽप्रादुर्भाव इत्येवं पूर्वजन्मन उच्छेद उत्तरजन्म प्रादुर्भावश्च कृत्स्न कर्मक्षयलक्षणो मोक्षः ज्ञानदर्शनोपयोगलक्षपस्या-ऽऽत्मनः स्व-स्वरूपावस्थानं भवतीति भावः । तत्राऽष्टसु ज्ञानावरणदर्शनावरण-मोहनीय वेदनीयाऽऽयुर्नाम-गोत्रान्तरायेषु मूलपकृतिकर्मसु पश्च. ज्ञानावरणानि मतिज्ञानावरणादि भेदात्, नवदर्शनावरणीयानि चक्षुर्दर्शनावरणादिमेदात् अष्टाविंशति मोहनीयानि कर्माणि, दर्शन-मोहनीय, चारित्रमोहनीयादि भेदात्, द्वे वेदनीयकर्मणी-सदस द्वेदनीय भेदात् । चत्वारि-आयुः कर्माणि, नरकक्षय हो जाता है । इस प्रकार समस्त कर्मों का क्षय होते ही औदारिक शरीर से मुक्त हुए इस मनुष्य-जन्म का अन्त होता है और मिथ्यादर्शनादि का अभाव होने से अगला जन्म होता नहीं है। इस प्रकार पूर्वजन्म का विच्छेद हो जाना और उत्तर जन्म का प्रादुर्भाव होना मोक्ष है और सम्पूर्ण कर्मों का क्षय होना उसका लक्षण है। तात्पर्य यह है कि ज्ञान-दर्शन उपयोग रूप आस्मा का अपने ही स्वरूप में अव. स्थान हो जाना ही मोक्ष कहलाता है। कर्मकी आठ मूल प्रकृतियां हैं-ज्ञानावरण, दर्शनावरण, मोहनीय, वेदनीय, आयु, नाम, गोत्र और अन्तराय । इनमें से मतिज्ञानावरण आदि के भेद से ज्ञानावरण के पांच भेद हैं, चक्षदर्शनावरण आदि के मेद से दर्शनावरण के नौ भेद हैं, दर्शनमोहनीय चारित्रमोहनीय आदि के भेद से मोहनीय कर्म के अट्ठाईस भेद हैं, साता-असाता के मेद से वेदनीय कर्म के दो भेद हैं, नरकायु तिर्यंचायु आदि के भेद से સમરત કર્મોને ક્ષય થતાં જ ઔદારિક શરીરથી મુકત થયેલા આ મનુષ્ય જન્મને અન્ત આવે છે અને મિથ્યાદર્શનાદિને અભાવ થવાથી પુનર્જન્મ થત નથી આમ પૂર્વજન્મને વિચછેદ થઈ જશે અને ઉત્તરજન્મને પ્રાદુર્ભાવ ન થો મેફ છે અને સંપૂર્ણ કર્મોને ફાય થ તેનું લક્ષણ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન દર્શન ઉપગ રૂપ આત્માનું પોતાના જ સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું એ જ મેશ કહેવાય છે. કર્મની આઠ મૂળ પ્રકૃતિએ છે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મોહનીય વેદનીય આયુ, નામ, ગોત્ર અને અન્તરાય આમાંથી મતિજ્ઞાનાવરણ આદિના ભેદથી જ્ઞાનાવરણને પાંચ ભેદ છે, ચક્ષુદર્શનાવરણ આદિના ભેદથી દર્શનાવરણ આદિ દશનાવરણના નવ ભેદ છે, દર્શનમોહનીય ચારિત્રમોહનીય આદિના ભેદથી મેહનીય કર્મના અઠયાવીસ ભેદ છે, સાતા અસાતાના ભેદથી વેદનીય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy