________________
७५८
तत्त्वार्यस्त्रे त्रयश्च प्रत्यक्ष व्यपदिश्यते इति प्रतिपादयितुं प्रथमं मतिश्रुतज्ञानद्वयस्य परोक्षस्वं परूपयति-तत्थ महसुयनाणे परोक्खे' इति । तत्र-तेषु खलु पूर्वोक्तेषु मत्यादि ज्ञानेषु प्रथमद्वयं मतिश्रुतज्ञान -मतिज्ञानं श्रुतज्ञानञ्च परोक्ष वर्तते, मतिज्ञानस्य चक्षुरादीन्द्रियाऽमपेक्षतयैवोपजायमानस्मरणात्मकविषयचिन्तनरूपतया परोक्षत्वं बोध्यम् । यथा-नाटकाधवलोकने जवनिकाऽपसारणा-ऽव्यवहित पूर्व काले कि पात्र मागच्छतीत्यौत्सुक्येन दर्शकानां जवनिका प्रदेशे मनोव्यापार पूर्विका दृष्टिः संलग्ना भवति तथाविध ज्ञानस्यैव मतिज्ञानपदेन व्यवह्रियमाणत्वात् श्रुतज्ञानस्य च शब्द सम्बन्धाज्जायमानतया परोक्षत्वं बोद्धयम् ॥४२॥
तत्वार्थनियुक्तिः -पूर्व तावत्-सम्यग्ज्ञान मोक्षसाधन पश्चविधं प्ररूपितम् मतिश्रुतावाधमनःपर्यवकेवलज्ञानभेदात् तत्र-मथमद्वयं-मतिश्रुतज्ञानरूपं परोक्ष पांच में से प्रारंभ के दो परोक्ष और अन्तिम तीन प्रत्यक्ष हैं । यह प्रतिपादन करने के लिए पहले मतिज्ञान और श्रुतज्ञान को परोक्ष कहते हैं
पूर्वोक्त पांच ज्ञानों में से प्रारंभ के दो अर्थात् मतिज्ञान और श्रुन. ज्ञान परोक्ष हैं। जो ज्ञान इन्द्रिय या मन रूप पर निमित्त से उत्पन्न हो यह परोक्ष कहलाता है। मतिज्ञान इन्द्रियों की और मन की सहायता से उत्पन्न होता है, अतएव वह परोक्ष है और श्रुतज्ञान मन के निमित्त से उत्पन्न होने के कारण परोक्ष है । इसी प्रकार प्रकाश एवं परोपदेश आदि वाह्य कारणों से जनित होने के कारण भी ये दोनो ज्ञान परोक्ष कहलाते हैं ॥४२॥ __ तत्वार्थनियुक्ति--पहले मोक्ष के साधन सम्यग्ज्ञान के पांच भेद कहे गये हैं-मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवल ज्ञान । इनमें से प्रारंभ के दो मतिज्ञान और श्रुनज्ञान परोक्ष हैं और બે પરોક્ષ, જ્યારે અન્તિમ ત્રણ પ્રત્યક્ષ છે, એવું પ્રતિપાદન કરવાના આશયથી પહેલા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કહીએ છીએ
પૂર્વોક્ત પાંચ જ્ઞાનોમાંથી પ્રારંભના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ છે જે જ્ઞાન ઇન્દ્રિય અથવા મન રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય છે. મતિજ્ઞાન ઈન્દ્રિયની તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે આથી તે પક્ષ છે. એવી જ રીતે પ્રકાશ તેમજ પરોપદેશ આદિ બાદ કારણેથી ઉત્પન્ન થવાના કારણે પણ આ બંને જ્ઞાન પરોક્ષ કહેવાય છે ઈરા
તત્વાર્થ નિયુક્તિ-પહેલા મેક્ષના સાધન સમ્યગૂજ્ઞાનના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આમાંથી પ્રારંભના બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પક્ષ છે અને
श्री तत्वार्थ सूत्र : २