________________
दीपिका-निर्युक्ति टीका अ. ६ सु.६ जी. कर्म. समानैव विशेषाधिकोवेति ५९ ज्ञानोत्पन्न: पौरुषेयपरिणामसमुत्थानः कटुविपाको नरकपाताऽहितसंस्कारः तीन हिंसातिशयो मध्यकषाय लेश्योदयवलाघानो मध्य मध्यतरादि भेदः प्रतभु कषायलेश्या परिणामप्रमादवलाऽधिष्ठानवासनावासितत्वात् मन्दमन्दरादिमेदः । एवं- वीर्यान्तरायकर्मक्षयोपशमजन्या लब्धिः वीर्यम्, आत्मनः शक्ति सामर्थ्यम्, तच्च वीर्यम् वज्रर्वभनाराचसंहननापेक्षमेव त्रिपृष्ठादीनां संख्ध सिंहपाटनादिलक्षणम् सिंहादीनाञ्च मदजलावसिक्तगण्डस्थलमुख दिग्गजादिकुम्भराग (५) द्वेष (६) स्मृत्यनवस्थान- स्मृति न रहना (७) धर्म के प्रति आदर अर्थात् जागरूकता न होना और (८) योगों की अप्रशस्त प्रवृत्ति होना ।
तीव्र कषाय, लेश्या और ज्ञान से उत्पन्न पौरुषेय परिणाम द्वारा जनित, कटुक फल देने वाला एवं नरकपात आदि का कारण हि जो हो वह तीव्र हिंसाभाव कहलाता है । मध्यम कषाय एवं लेश्या के निमित्त से होने वाला मध्यम हिंसा भाव कहलाता है और जो पतलेहल्के कषाय एवं लेश्यापरिणाम से तथा प्रमाद के याग से युक्त हो वह मन्द या मन्दतर हिंसा भाव कहलाता है।
वीर्यान्तराय कर्म के क्षयोपशम से उत्पन्न होनेवाली लब्धि वीर्य कहलाती है । वीर्य आत्मा का सामर्थ्य विशेष है। वज्रऋषभनराच संहनन की सहायता पाकर उसके द्वारा सिंह आदि का भी विदारण રહેવી (૭) ધમ પ્રત્યે આદર અર્થાત્ જાગૃતિ ન હોવી અને (૮) ગેની અપ્રશસ્ત પ્રવૃત્તિ થવી.
તીવ્ર કષાય, વૈશ્યા અને જ્ઞાનથી ઉત્પન્ન, પૌરૂષય પરિણામ દ્વારા જનિત, કડવાં ફળ આપનાર તથા નરકપાત આદિના કારણરૂપ જે હોય તે તીવ્ર હિં*સા ભાવ કહેવાય છે. મધ્યમ કષાય તથા વૈશ્યાના નિમિત્તથી થનાર મઘ્યમ હિંસા ભાવ કહેવાય છે. અને જે પાતળા કષાય અને લેફ્યા પરિણામથી તથા પ્રમાદના યાગથી યુક્ત હોય તે મુન્દ અથવા મન્યતર હિં ́સાભાવ કહેવાય છે.
વીર્યંન્તરાય કમના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારી લબ્ધિ વીય કહેવાય છે. વીય આત્માનુ सामर्थ्य - विशेष छे. વઋષભ નારાચસ’હૂનની મદદ મેળવીને તેના દ્વારા સિંહુ આદિનું પશુ વિદ્યારણ કરી શકાય છે, જેમ ત્રિપૃષ્ઠે કર્યું હતું. સિદ્ધ મદોન્મત્ત હાથિનાં કુંભસ્થળનુ' વિદ્યારણ કરવામાં સમથ હોય છે તે પણ વીના જ પ્રભાવથી આ પ્રકારના વીયની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨