SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ५७६ तत्वार्थ सूत्रे अन्यथा च - प्रकारान्तरेणापि च विपच्यते स व विपाकः कर्मफलभोगो-रसोऽनुभावचोच्यते, स च तीघ्र - मन्दादिभेदो भवति । तत्र - कदाचित् शुभमपि कर्माशुभ विपातयनुभूयते, अशु मञ्च - शुभविपाकतयाऽनुभूतं भवति, सर्वांसां कर्मप्रकृतीनां फलभोगो विपाकोदयाऽनुभावबन्धाद् जीवस्याऽनुभवनमिच्छाऽनिच्छा पूर्वकं भवति । तथाहि - ज्ञानावरणकर्म प्रकृतिफलं ज्ञानाभावः, दर्शनावरण कर्मकृपतिफलं दर्शन शक्त्युपरोधः इत्येव रीत्या सर्वकर्मणां स्वस्वकार्यबन्धरूपानुभूतिर्भवति । तत्र ज्ञानावरणाद्यष्टविधेषु कर्मसु किञ्चित्कर्म पुगलेश्वेव विपच्यते, होता है। तात्पर्य यह है कि कोई कर्म जिस प्रकार के अध्यवसाय से जिस रूप में बांधा गया है, उसी रूप में भोगा जाता है और किसी कर्म का विपाक अन्यथा रूप में भी होता है, अर्थात् अपवर्त्तना, उब ना आदि करणों के द्वारा कर्म के विपाक में तारतम्य भी हो जाता है । वह कर्मफल रस एवं अनुभाव भी कहलाता है। किसी कर्म का अनुभाव मन्द और किसी का तीव्र होता है। कभी-कभी शुभ विपाक अशुभ विपाक के रूप में और अशुभ विपाक शुभ विपाक के रूप में परिणत हो जाता है सभी कर्म प्रकृतियों का फल उनके नाम के अनुसार ही होता है, जैसे ज्ञानावरण प्रकृति का फल ज्ञान को आवृत करता है और दर्शना वरण प्रकृति का फल दर्शन शक्ति को आच्छादित करता है । इसी प्रकार अन्य सब कर्म प्रकृतियों के विषय में समझ लेना चाहिए । इसी प्रकार ज्ञानावरण आदि आठ कर्म प्रकृतियों में से कोई कर्म - प्रकृति पुद्गल विपाकिनी होती है। उसका फल पुद्गल में ही होता है । તાત્પ એ છે કે કાઈ ક્રમ જે પ્રકારના અધ્યવસાયથી જે રૂપમાં આંધવાંમાં આવ્યું છે તે જ રૂપમાં ભાગવવામાં આવે છે અને કાઈ કના વિપાક અન્યથા રૂપમાં પણ હોય છે, અર્થાત્ અપવત્તના ઉત્તના આદિ કારણેા દ્વારા કર્મોના વિપાક માં તારતમ્ય પણ થઈ જાય છે. તે કફળ રસ અને અનુભાવ પણ કહેવાય છે કેઈ કના અનુભાવ મન્ત્ર અને કાઈને તીવ્ર હોય છે. ત્યારે કયારેક શુભ વિપાક અશુભ વિપાકના રૂપમાં અને અશુભ વિપાક શુભ્ર વિપાકનાં રૂપમાં પરિણત થઈ જાય છે. બધી કેમ પ્રકૃતિનું ફળ તેમના નામ પ્રમાણે હાય છે, જેમ કે જ્ઞાનાવરણ પ્રકૃતિનું મૂળ જ્ઞાનને ઢાંકવાનું અને દનાવરણ પ્રકૃતિનુ ફળ દન શકિતને આચ્છાદિત કરવાનુ છે. આવી જ રીતે અન્ય સઘળી કેમ પ્રકૃતિની ખાખતમાં પણ સમજવું. આવી જ રીતે જ્ઞાનાવરણ માહિ આઠ કમ પ્રકૃતિચેમાંથી કાઈ કોઈ ક પ્રકૃતિ પુદ્ગલ વિપાકિની હાય છે. તેનુ ફળ પુદ્ગલમાં જ થાય છે. કોઈ કમ પ્રકૃતિ ભવિપાકની ડાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy