SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे सन्दमुपादाय प्रवर्तमानं ध्यानं शब्दान्तरमाश्रयते तदपि वचनं परित्यज्याऽन्यद् वचन मालम्बते इति व्यञ्जनसंकान्तिः । एवं-कायादियोगानां संक्रान्तिः परिवर्तनं योगसंक्रान्तिः । उच्यते, यथा-काययोगमाश्रित्य जायमानं ध्यानं वचोयोग मालम्बते वचोयोगं विहाय मनोयोगमुपैति, मनोयोगं परित्यज्य पुनः काययोग मुपादत्ते, इत्येवं योगसंक्रान्ति भवति इत्येवं रीत्याऽर्थव्यजनयोग परिवर्तन विचार उच्यते। अथ परिवर्तनरूप संक्रान्तौ सत्यां कथं ध्यानमेक विषयकं संभवति, संक्रान्तौ तस्याऽनेकविषयत्वात् इति चेत् ? उच्यते-ध्यान सन्तानस्यापि ध्यानपदेन ग्रहणाद् दोषाऽभावः । तथा च-ध्यान धाराया अपि ध्यानत्वेन बहुत्वा दुक्तदोषो न संभवति ॥७९ । ध्यान चालू हो, फिर वह दूसरे शब्द का आश्रय ले ले, फिर उस शब्द को भी त्याग कर तीसरे शब्द का चिन्तन करने लगे, इस परि वर्तन को व्यं जन संक्रान्ति कहते हैं। इसी प्रकार काययोग आदि का परिवर्तन योगसंक्रान्ति कहलाता है, जैसे काययोग का आलम्बन करके उत्पन्न होने वाला ध्यान वचनयोग का आवलम्बन करता है फिर वचनयोग को त्याग कर मनोयोग का आश्रय लेता है, मनोयोग को त्याग कर पुन: काययोग का सहारा लेता है, इस प्रकार योग संक्रान्ति होती है। इस प्रकार अर्थ, व्यंजन और योग परिवर्तन विचार कहलाता है। शंका--संक्रमण अर्थात् परिवर्तन होने पर भी ध्यान एक विषयक किस प्रकार कहा जा सकता है ! संक्रमण होने पर तो वह अनेक विषयक हो जाता है। समाधान--ध्यान की सन्तान भी ध्यान कहलाती है। अर्थात ચાલુ હોય, પછી તે બીજા શબ્દને આશ્રય લઈ લે પછી તે શબ્દને પણ ત્યાગ કરીને ત્રીજા શબ્દનું ચિન્તન કરવા લાગે, આ પરિવર્તનને વ્યંજનસંક્રાતિ કહે છે. આવી જ રીતે કાયયોગ આદિનું પરિવર્તન એગસંક્રાન્તિ કહેવાય છે જેવી રીતે કાયયેગનું આલમ્બન લઈને ઉત્પન્ન થનારૂં ધ્યાન વચનોગનું અવલમ્બન કરે છે, પાછું વચનગને પણ ત્યાગ કરીને મને યોગનો આશ્રય લે છે. મનેયેગને ત્યાગ કરીને પુનઃ કયગને સહારો લે છે. આવી રીતે સંક્રાન્તિ થાય છેઆમ, અર્થ વ્યંજન અને વેગનું પરિવર્તન વિચાર કહેવાય છે. શંકા--સંક્રમણ અર્થાત પરિવર્તન થવાથી ધ્યાન એક-વિષયક કેવી રીતે કહી શકાય ? સંક્રમણ થવાથી તે તે અનેક વિષયક થઈ જાય છે સમાધાન--ધ્યાનનું સન્તાન પણ ધ્યાન કહેવાય છે. અર્થાત્ યેયમાં શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy