SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे मनोवाकायानामन्यतमाऽवलम्बनेना-ऽऽत्मप्रदेशपरिस्पन्दनं द्वितीयम् एकत्व वितर्कविचारं नाम शुक्लध्यानं भवति । कायगेगमात्राऽवलम्बनेनात्मप्रदेश चलनं तृतीयं सूक्ष्म क्रियाऽपतिपाति नाम शुक्लध्यानं भवति । एकमपि कायादियोगावलम्ब्याऽऽत्मपदेशचलन चतुर्थ समुच्छिन्नक्रियानिवर्ति नाम शुक्लध्यान भवतीति फलितम् ॥७७॥ ध्यान है। तीनों योगों में से किसी एक योग वाले को एकत्व वितर्क शक्लध्यान होता है। जिसके वचनयोग और मनोयोग का सर्वथा निरोध हो चुका है और सिर्फ काययोग शेष रह गया हो, उसे तीसरा शुक्लध्धान सूक्ष्मक्रिय-अनिवर्ति होता है। चौथा शुक्लध्यान अयोगी को होता है। इस प्रकार शुक्लध्यान में मन वचन और काययोग के आलम्बन से आत्मप्रदेशों में स्पन्दन होता रहता है वह पृथक्त्व वितर्क सविचार शक्लध्यान कहलाता है। तीनों योगों में से किसी एक योग के आलम्चन से आत्ममदेशों में जहां स्पन्दन होता रहता है, वह एकत्व वितर्कअविचार ध्यान कहलाता है। काययोग मात्र के आलम्पन से आत्म प्रदेशों में हलन चलन होना तीसरा सूक्ष्मक्रिया-अप्रतिपाती नामक शुक्लध्यान है। जिस ध्यान में किसी भी योग का आलम्बन नहीं होता अतएव आत्मप्रदेशों का स्पन्दन भी नहीं होता वह समु. च्छिन्नक्रिय-अप्रतिपाती शुक्लध्यान कहलाता है, यह फलितार्थ है॥७७॥ માંથી કોઈ એક વેગવાળાને એકવિતર્ક શુકલધ્યાન હોય છે. જેમના વચનગ અને મગ ને સર્વથા નિરોધ થઈ ચૂકી છે અને માત્ર કાયયોગ જ શેષ રહી ગયો છે તેને ત્રીજુ શુકલધ્યાન સૂફમક્રિયા -અનિ વત્તિ હોય છે. ચોથું શુકલધ્યાન અયોગીને હોય છે. આ રીતે જે શુકલધ્યાનમાં મન વચન અને કાયયોગના આલમ્બનથી આત્મપ્રદેશમાં સ્પન્દન થતું રહે છે તે પૃયફવ-વિતર્કસવિચાર શુકલધ્યાન કહેવાય છે. ત્રણે ગોમાંથી કોઈ એક યોગના આલખનથી અમપ્રદેશમાં જયાં સ્પાદન થતું રહે છે તે એકવિતર્ક-અવિચાર ધ્યાન કહેવાય છે કાયવેગ માત્રના આલમ્બનથી આત્મપ્રદેશોમાં હલન-ચલન થતું ત્રીજું સમક્રિયા-અપ્રતિપાતી નામક શુકલધ્યાન છે. જે દયાનમાં કઈ પણ યોગનું આલમ્બન હેતું નથી જેથી આત્મપ્રદેશનું સ્પન્દન પણ થતું નથી તે સમુચિછનરિયા-અપ્રતિપાતી શુકલધ્યાન કહેવાય છે. આ ફલિતાર્થ છે ૭૭ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy