SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ तत्त्वाथसूत्रे वैयाकृत्यम् ९ एवम्-साधर्मिकस्य-समानाचारवतः साघोः यावृत्य सार्मिक वैयावृत्यम् उच्यते १० इत्येवं दशविधं वैयावृत्त्यमवगन्तव्यम् वैयावृत्त्येन च समाघिमाप्ति:-प्रवचने शङ्कायमाव:-प्रवचन वात्सल्यप्राकटयश्च भवतीति भावः ॥६५॥ तत्त्वार्थनियुक्ति:--पूर्व तावत्-पायश्चित्तविनयवैयावृत्यादि षड्विधस्याभ्यन्तरतपसो यथाक्रमं दविधप्रायश्चित्तस्य, सप्तविधविनयस्य च प्ररूपणं कृतम्, सम्प्रति-क्रममाप्तस्य यावृत्त्यस्य दशभेदान् आचार्योपाध्यायादि वैयावृत्यरूपान प्ररूपयितुमाह-'वेयावच्चे दसविहे, आयरिय-उवज्झायथेर-तवस्सि-सेह-गिलाणकुल-गण-संध-साहम्मिय भेयओ' इति । बयावृत्यम् व्यावृत्तस्य-निर्जरादिशुमब्यापारमवृत्तस्य प्रवचनपयोजितक्रियाविशेषाऽनुष्ठानतत्परस्य भावः तथाविधपरिणामः-कर्म वा, वैयावृत्त्यम्, तच्चसमूह की सेवा करना गण वैयावृत्य तप है (१०) संघ की अर्थात् साधु-साध्वी, श्रावक और श्राविका रूप चतुर्विध संघ की सेवा करना संघ वैयावृश्य है। यह दस प्रकार का वैयावृत्य तप है। वैयावृत्य से समाधि की प्राप्ति होती है, प्रवचन संबन्धी शंका-कांक्षा आदि की निवृत्ति हो जाती है और प्रवचन वात्सल्य प्रकट होता है ॥६५॥ तत्वार्थनियुक्ति-पहले प्रायश्चित्त,विनय, वैयावृत्य आदि छह प्रकार के आभ्यन्तर तप में से दस प्रकार के प्रायश्चित्तका तथा सात प्रकार के विनय का निरूपण किया गया, अब क्रमप्राप्त वैधावृत्य के आचार्य वैचावृत्य, उपाध्याय वैयावृत्य आदि दस भेद का प्ररूपण करते है। जो निर्जरा आदि शुभव्यापार में प्रवृत्त है और शास्त्र प्रतिपादित क्रिया विशेष के अनुष्ठान में तत्पर है, उसका भाव या कम वैयाઅર્થાત્ મુનિઓના સમૂહની સેવા કરવી ગણવૈયાવૃત્ય છે. (૧૦) સંઘની અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિક રૂપ ચતુવિધસંઘની સેવા કરવી સંઘવૈયાવૃત્ય છે. આ દશ પ્રકારનું વૈયાવૃત્ય તપ છે. વૈયાવૃત્યથી સમાધિની પ્રાપ્તિ થાય છે, પ્રવચન સંબન્ધી શંકા-કાંક્ષા વગેરેની નિવૃત્તિ થઈ જાય છે અને પ્રવચન વાત્સલ્ય પ્રકટ થાય છે. ૬૫ તત્વાર્થનિર્યુકિત–આ અગાઉ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય આદિ છ પ્રકારના આભ્યન્તર તપમાંથી દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના તથા સાત પ્રકારના વિનયનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત વૈયાવૃત્યના આચાર્યવૈયાવૃત્ય, ઉપાધ્યાય વિયાવૃત્ય આદિ દશ ભેદની પ્રરૂપણ કરીએ છીએ જે નિર્જરા આદિ શુભવ્યાપારમાં પ્રવૃત્ત છે અને શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયા વિશેષના અનુષ્ઠાનમાં તત્પર છે, તેને ભાવ અથવા કર્મ વૈયાવૃત્ય श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy