SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.६ स.३ संपरायक्रियायाः मानवनिरूपणम् २१ किरियाए-' इति । सकषायस्य-कषायेण क्रोधमानमायालोभरूपेण सहितस्या ऽऽत्मनः योगो-मनोवाककायरूपः आत्मपरिणतिविशेषः सम्परायक्रियाया:संसारपर्यटनकारकक्रियायाः भवभ्रमणजनककर्मण आम्रवो भवति। तथा चमनो वचः काययोगादिलक्षणः पूर्वोक्तस्वरूपाऽस्रः सर्वसंसारिणां न समानफलारभ्भहेतुर्भवति, अपितु-सकषायस्यात्मनः कायादियोगरूप आस्त्रवः संसाररूप सम्परायजनककर्मणो हेतुर्भवति, अपायस्यात्मनस्तथाविध आस्रवन्तु-ईर्यापथ कर्मणः संसारापरिभ्र प्रणस्य हेतुर्भवतीति बोध्यम् । तत्र-कषति-आत्मानं हिनस्ति दुर्गति प्रापयतीति कषायः, यद्वा-कषायो न्यग्रोधत्वक् विभीतक-हरीतक्यादिकम्, आस्रव की प्ररूपणा करते हैं। जो जीव क्रोध, मान, माया, और लोभ रूप कषाय से युक्त है उसका योग अर्थात् आत्मपरिणति रूप मन वचन काय का व्यापार सम्पराय क्रिया का अर्थात् संसार में भ्रमण कराने वाली क्रिया का आस्रव होता है । तात्पर्य यह है कि मनोयोग वचनयोग और काययोग से होने वाला पूर्वोक्त आस्रव सब संसारी जीवों को समान फलप्रद नहीं होता, वरन् कषाययुक्त जीव को आस्रव होता है वह साम्परायिक आस्रव कहलाता है, जिसके कारण उसे संसार-परिभ्रमण करना पड़ता है। किन्तु जो जीव कषाय से मुक्त हो जाते हैं, उन्हें ईपिथ आप होता है । वह संसार परिभ्रमण का कारण नहीं होता। जो आत्मा करे-हने अर्थात् दुर्गति में ले जाय, वह कषाय कहलाता है अथवा जैसे षटकी छाल, वहेडा और हरड आदि कषाय वस्त्र જે જીવ ક્રેધ, માન, માયા અને લેભ રૂપ કષાયથી યુકત છે તેને યોગ અર્થાત્ આત્મપરિણુતિ રૂપ મન વચન કાયને વ્યાપાર સમ્પરાય ક્રિયાને અર્થાત્ સંસારમાં ભ્રમણ કરવાવાળી ક્રિયાને આસ્રવ થાય છે. તાત્પર્ય એ છે કે મનોયોગ, વચનયોગ અને કાગથી થનારે પૂર્વોક્ત આસ્રવ બધાં સંસારી જીવને એકસરખો ફળદાયી નીવડતો નથી, નહીતર કષાયયુકત જીવને જે આસ્રવ થાય છે તે સામ્પરાયિક આસવ કહેવાય છે, જેના કારણે–તેને સંસાર-પરિભ્રમણ કરે પડે છે, પરંતુ જે જીવ કષાયથી મુકત થઈ જાય છે, તેમને ઈર્યાપધ આસ્રવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી. જે આત્માને કષ-હણે અર્થાત્ દુર્ગતિમાં લઈ જાય તે કષાય કહેવાય છે અથવા જેમ વડની છાલ, બહેડા અને હરડ-આદિ કષાય વસ્ત્ર વગેરેમાં રાગનાકારણ હોય છે તેવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy