SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे धनधान्यग्रहणं स्थूलपरिग्रहविरतिरूपाणुव्रतस्याऽतिचारो भवति । एवं हिरण्यं रजतादि धातुविशेषः तद्घटित मनेकपकारकं पात्रादिकम्, सुवर्ण काञ्चनम्, उपलक्षणत्वात् इन्द्रनीलमणिमरकतपद्मरागमणिरत्नादिकमपि बोध्यम्, एतेषां खलु हिरण्यसुवर्णादीनां प्रतिज्ञातममाणातिरेकेण ग्रहणेऽपि पञ्चाणुत्रतेऽतिचारो भवति । एवं दासीदास प्रभृति द्विपदानां गोमहिष्यादि चतुष्पदानाश्च पूर्वकृताभिग्रहप्रमाणातिरेकेण ग्रहणेऽपि पञ्चाणुत्रतेऽतिचारो भवति, एवं कुप्यानां कांस्यताम्र लोडसीसत्रपु मृद्भाण्डादीनां पूर्वाभिगृहीत ममाणातिरेकेण ग्रहणेऽपि पञ्चमाणुत्रते स्थूलपरिग्रहविरतिलक्षणेऽविचारो भवति तस्मात्धान्य का ग्रहण स्थूलपरिग्रहविरति अणुव्रत का अतिचार है । हिरण्य रजत आदि धातुओं को कहते हैं। उनसे बने हुए तरहतरह के पात्र आदि भी हिरण्य ही कहलाते हैं । स्वर्ण का मतलब कांचन है । उपलक्षण से इन्द्रनीलमणि, मरकत मणि, पद्मराग मणि एवं रत्न आदि भी समझ लेना चाहिए। इन हिरण्य, सुवर्ण आदि का जो प्रमाण अंगीकार किया है, उससे अधिक उनका ग्रहण करने से पांचवें अणुव्रत का आतिचार हो जाता है । इसी प्रकार दासी दास आदि द्विपदों और गाय भैस आदि चतुष्पदों के पूर्वकृन परिमाण से अधिक उनको ग्रहण करना भी पांचवें अणुव्रत का अतिचार है। ३४४ इसी प्रकर कांसा, तांबा, लोहा, शीशा, रांगा, मिट्टी आदि के पात्रों का जो परिमाण किया हो, उससे अधिक ग्रहण करने पर पांचवें व्रत મર્યાદિત જ રાખવા જોઈ એ. પ્રમાણથી અધિક ધન-ધાન્યનું ગ્રહણુ સ્થૂળપરિગ્રહવિરતિ અણુવ્રતના અતિચાર છે. હિરણ્ય, રજત આદિ ધાતુએને કહેવામાં આવે છે. તેનાથી બનેલા જાતજાતના પાત્ર વગેરે પણ હિરણ્ય જ કહેવાય છે. સુવર્ણના અર્થ કાંચન છે. ઉપલક્ષણથી ઈન્દ્રનીલમણિ, મરકતમણિ, પદ્મરાગમણિ તથા રત્ન વગેરે પણ સમજી લેવા જોઇએ. આ હિરણ્ય, સુવણુ વગેરેનુ' જે પ્રમાણુ 'ગીકાર કરેલ છે, તેથી વધારે તેમનું ગ્રતુણુ કરવાથી પાંચમા અણુવ્રતના અતિચાર થઇ જાય છે. આવી જ રીતે દાસી દાસ આદિ દ્વિપદ્મ તથા ગાય ભેંસ આદિ ચાપગાનું પૂર્વકૃત પરિમાણુથી અધિક તેમનું ગ્રહણ કરવું એ પણ પાંચમાં અણુવ્રતના અતિચાર છે. शो ४ प्रमाणे शंसु, तांभु, बोढुं सीसु, रंगा, भाटी माहीना पात्रानु જે પરિમાણુ કર્યુ હોય, તેનાથી વધુ ગ્રહણુ કરવાથી પાંચમાં વ્રતના અતિચાર શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy