SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका - नियुक्ति टीका अ. ७ सू. ४१ अणुव्रतानां दिखतानां पञ्चातिचाराः ३१५ " रूपः नतु - प्राणव्यपरोपणम् तस्मात् पूर्वमेत्राऽणुन तिनो निवृत्तत्वात् २ | छविच्छेदः - नासिकाग्र कर्णाग्रादिरूपावयवानां छेदनेन शरीरसौन्दर्यविशेषापनयन रूपः - ३ आदिप देनाऽतिमारः ४ भक्त पानव्य च्छेदः -५ अनयोर्ग्रहणम्, तत्रातिमारः न्यायोचितवाहनवदनयोग्यभारातिरिक्त भारारोपणरूपः (४) भक्त पान व्यवच्छेदश्व - गोमहिषादि पशुप्रभृति प्राणिनां क्षुत्पिपासा जन्यवाघा सम्पादनरूपः (५) इत्येते पश्चातिचारा अहिंसा लक्षण प्रथमाणुव्रतस्य भ्रं शतवो भवन्ति ॥ ४१ ॥ तत्वार्थनियुक्तिः- पूर्वसूत्रे खलु शङ्का कांक्षा विचिकित्सा पर पापण्डप्रशंसा संस्तवरूपाः पञ्च सम्यक्त्वयाऽविचाराः प्रदर्शिताः, सम्पति तावत् अतिचार वध है - प्राणों का नाश करना नहीं, क्यों कि अणुवती उससे पहले ही निवृत्त हो जाता है । (प्राणातिपात से व्रत का सर्वथा भंग हो जाता है और सर्वथा भंग हो जाना अतिचार नहीं किन्तु अनाचार है | ) नाक या कान का अग्रभाग या अन्य किसी अवयव का छेदन करके शरीर की सुन्दरता नष्ट करना छबिच्छेद है । 'आदि' शब्द से अतिभारारोपण और भक्तपानव्यवच्छेद ग्रहण करना चाहिए। जो जितना भार वहन करने में समर्थ है, उस पर उससे अधिक भार लाद देना अतिभारारोपण कहलाता है। गाय, भैंस आदि प्राणियों को यथो चित अन्न पानी न दे कर उन्हें भूख-प्यास का कष्ट पहुंचाना भक्तपानव्यवच्छेद कहलाता है । यह अहिंसा लक्षण प्रथम अणुवन के पांच अतिचार हैं। इनके सेवन से अहिंसाणुव्रत आंशिक रूप से खंडित हो जाता है ॥ ४१ ॥ - तत्वार्थनियुक्ति - पूर्वसूत्र में सम्यक्व के शंका, कांक्षा, विधिકારણ કે અણુવતી આની પહેલા જ નિવૃત્ત થઈ જાય છે (પ્રાણાતિપાતથી વ્રતના સર્વથા ભંગ થઇ જાય છે અને સર્વથા ભંગ થઈ જવે અતિચાર નહી' પણુ અનાચાર છે) નાક અથા કાનના અગ્રભાગ અથવા અન્ય કોઈ અવયવનું છેદન કરીને શરીરના સૌન્દયને નષ્ટ કરવુ વિચ્છેદ છે. આદિ શબ્દથી અતિભારારાપણ અને ભક્તપાનવ્યવòદ ગ્રહણ કરવા જોઇએ. જે જેટલા ભાર વહન કરવા માટે સમર્થ છે તેમની ઉપર તેથી અધિક ભાર લાદી દેવા અતિભારારોપણ કહેવાય છે. ગાય, ભેંસ આદિ પ્રાણિઓને ચેાગ્ય પ્રમાણમાં અનાજ પાણી નહીં આપીને તેમને ભૂખ-તરસનું કષ્ટ પહેાંચાડવુ ભક્તપાનવ્યવઢેદ કહેવાય છે.આ અહિંસા લક્ષણ પ્રથમ અણુવ્રતનાં પાંચ અતિચાર છે, એમના સેવનથી અહિંસાવ્રત આંશિકરૂપથી ખંડિત થઇ જાય છે. ૫૪૧૫ તત્ત્વાથ નિયુકિત-પૂર્વ`સૂત્રમાં સમ્યક્ત્વના શ’કા, કાંક્ષા, વિચિકિત્સા, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy