________________
-
-
दीपिका-नियुक्ति टीका अ.७ मू. ४० सम्यग्दृष्टेः पञ्चातिचारनिरूपणम् ३०१ शासनं भावतः प्रतिपन्नस्याऽपि-अहंत्मणीततत्वश्रद्धस्य सम्यग्दष्टेः एवं स्यादसंख्येयपदेश आत्मा, अथ निष्प्रदेशो निरवयवत्वान्नै स्यात्' इत्यादि रूपः संशय उच्यते । तथावोक्तमावश्यके 'संसयकरणं संका' संशयकरणं शंकेति । कांक्षा-परदर्शनवाछा २ विचिकित्सा-फलं प्रतिसन्देहः३ मिथ्पादर्शनं त्रिविधं भवति अभिगृहीता १ ऽनभिगृहीत २ संशय ३ भेदाद । उक्तञ्च-..
'पयमक्खरंच एकपि-जो नरोएति सुत्तनिद्दिट्ट । सेसं रोयंतोषि-हु मिच्छद्दिट्ठी मुणेयव्यो । १॥ 'पदमक्षरं चैकमपि-यो न रोचते सूत्रनिर्दिष्टम् ।
शेष रोचमानोऽपि-खल मियादृष्टि तिव्यः ॥१।। इति के ज्ञाता, भाव पूर्वक भगवान के शासन को अंगीकार करने वाले, अर्हन्त-कथित तत्त्व के श्रद्धायुक्त सम्यग्दृष्टि को भी ऐमा संशय उत्पन्न हो जाता है कि-'आत्मा असंख्यातप्रदेशी है अथवा निरवयव होने से अप्रदेशी है !' यह शंका अतिचार है । आवश्यक में कहा है-'संशय करना शंका है।' परकीय दर्शन की इच्छा करना कांक्षा अतिचार है। धर्मक्रिया के फल में सन्देद करना विचिकित्सा अतिचार है।
मिथ्यादर्शन तीन प्रकार का है-अभिगृहीत, अनभिगृहीत और संशय मिथ्यादर्शन । कहा भी है
जो जीव सूत्रोक्त एक पद या अक्षा पर भी अरुचि करता है, वह भले ही शेष सब पर रुचि रखता हो, फिर भी उसे मिथ्यादृष्टि ही समझना चाहिए |॥१॥
इसी प्रकार-मूत्र में कहे हुए एक अक्षर पर भी अरुचि करने શાસનને અંગીકાર કરનાર, અહંન્ત કથિત તત્વમાં શ્રદ્ધાળુ સમ્યક્ દષ્ટિને પણ એ સંશય ઉત્પન્ન થઈ જાય છે કે- આભા, અસંખ્યાતપ્રદેશી છે અથવા નિરવયવ હેવાથી અપ્રદેશ છે ” આ શંકા અતિચાર છે. આવશ્યકમાં કહ્યું છે-“સંશય કરે શંકા છે' પરકીય દર્શનની ઈચ્છા કરવી કાંક્ષા અતિચાર છે. ધર્મ ક્રિયાના ફકમાં સંદેહ રાખે વિચિકિત્સા અતિચાર છે. - મિથ્યાદર્શન ત્રણ પ્રકારનું છે-અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય मिथ्याशन यु ५४ छे
જે જીવ સૂત્રોક્ત એક પદ અથવા અક્ષર પ્રત્યે પણ અરૂચિ કરે છે, તે ભલે બાકીના બધાં ઉપર રૂચિ રાખતા હોય, તે પણ તેને મિથ્યાદષ્ટિ गवान थे. ॥१॥
એવી જ રીતે-સૂત્રમાં કહેલાં એક અક્ષર પર પણ અરૂચિ રાખવાથી
श्री तत्वार्थ सूत्र : २