SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ DEE २८३ तत्त्वार्यसूत्रे गानुवृत्ति सामथात् अन्ततो राग-द्वेष-मोहमूला भवति । परिग्रह परिणामविरहितस्य पुनरप्रमत्तकायबाङ्ननोव्यापारस्य संयमोपकारकेषु वस्त्रायुपधिशरयाहार शरीरादिषु-आगमानुज्ञातेषु मुर्छा न सम्भवति तथा चोक्त दशवैकालिके ६ अध्ययने १८ सूत्र 'जं पिवत्थं वा पायं वा-कंबलं पायपुछणं । तं पि संजमलजला धारंति परिहरंति य ॥१॥ 'यदपि न वा पात्रं वा-कम्बलं पादप्रोच्छनम् । तदपि संयमलज्जाथ-धारयन्ति परिहरन्ति च ॥१॥ इति. तथा च-योग्योपकरणकलापं विना-उद्देश्य सिद्धिर्न भवतीति निर्ग्रन्यानामपि संयमोपकारितया वस्त्राव धुपकरण शरयादेः आगमानुज्ञातस्य ग्रहणे परिग्रहदोपो राग-द्वेष मोह उत्पन्न करती है, उसी प्रकार मूळ भी राग-द्वेष-मोह का कारण बनती है। किन्तु जो पुरुष परिग्रह की भावना से सर्वथा रहित हो चुका है, और जिसके मन वचन काय का व्यापार प्रमाद से रहित है, उसे संयम के उपकारक वस्त्र आदि उपधि, शय्या, आहार, शरीर आदि में जिनकी अनुमति आगम में दीगई है, मूडी नहीं होती दशवकालिक सूत्र के छठे अध्ययन अठारहवीं गाथा में कहा है साधुजन जो भी वस्त्र पात्र, कंवल और पादपोंछन धारण करते या काम में लेते-परिहार करते हैं, सब संघम एवं लज्जा के लिए ही समझना चाहिए ॥१॥ योग्य उपकरणों के अभाव में उद्देश्य सिद्ध नहीं होता, अतएय निर्ग्रन्थ भी यदि शास्त्र विहित संयम के उपकारक वस्त्र पात्र आदि ઉત્પન્ન કરે છે તેવી જ રીતે મૂછ પણ રાગ-દ્વેષ મોહના કારણે ઉત્પન થાય છે પરંતુ જે પુરૂષ પરિગ્રહની ભાવનાથી સદા રહિત થઈ ચૂક્યો છે તેમજ જેના મન વચન કાયાને વ્યાપાર પ્રમાદ વગરનો છે તેને સંયમના ઉપકારક વસ્ત્ર આદિ ઉપધિ, શય્યા, આહાર, શરીર આદિમાં જેની અનુમતિ આગમમાં આપવામાં આવી છે, મૂછ થતી નથી. દશવૈકાલિકસૂત્રના છઠા અધ્યયનની અઢારમી ગાથામાં કહ્યું છે સાધુજન જે પણ વરુ, પાત્ર, કામળે અને પગલૂછણીયા ધારણ કરે છે, અથવા કામમાં લે છે, તે બધાં સંયમ તથા લજજાના હેતુસર જ સમજવા જોઈએ. ૧ યોગ્ય ઉપકરણની અનુપસ્થિતિમાં ઉદેશ્ય સિદ્ધ થતું નથી આથી નિગ્રંથ પણ જે શાસ્ત્રવિહિત, સંયમના ઉપકારક વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy