SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ स. ८ परीषहमेदनिरूपणम् ११ यानवाहन चारोहणगमनरमरणम कुर्वतो यथाकालमावस्यकादि परिहाणि मविधतश्वर्या सहनरूपोऽवगन्तव्यः-९ निषधापरीषहजयस्तावत्-प्रकाशितमदेशे कृतयिन क्रियस्य मनुष्यतिर्यग्देवादिकृतेष्टानिष्टोपसर्गसहनान्मोक्षमार्गाऽच्युतस्य वीराः सनाचविचलितशरीरस्य तत्कृतवाधासहनरूपो बोध्या-१० शय्यापरीषहजन स्तावद्-अधश्रमस्वाध्यायध्यानपरिश्रान्तस्य निम्नोन्नततीक्ष्णशर्करादि सङ्घ लातिशीतोष्णभूमितलेषु निद्रालममानस्य कृतव्यन्तरादि विविधोपसर्गादपि अविचलितशरीरस्याऽनियतकालिकतत्कृतबाधासहनरूपो बोध्या-११ आक्रोश से व्यथा उत्पन्न हो रही है और जो पूर्व भुक्त योग्य यान, वाहन पर सवार होकर गमन करने का स्मरण भी नहीं करता है, जो नियत समय पर किये जाने वाले आवश्यक आदि क्रियाकलापों की हानि को सहन नहीं करता, ऐसा मुनि चर्यापरीषह पर विजय प्राप्त करता है। (१०) निषवापरीषह--प्रकाशयुक्त प्रदेश में नित्य क्रिया करने वाले, मनुष्य देव या तियेच के द्वारा उत्पन्न किये हुए इष्ट या अनिष्ट उपसर्गों को सहन करने से जो मोक्षमार्ग से च्युत नहीं होता, जिसका शरीर वीरासन आदि से विचलित नहीं होता, उस मुनि का निषचाकृत बाधा को सहन कर लेना निषयापरीषह जय कहलाता है। (११) शय्यापरीषह-राह चलने के श्रम से और स्वाध्याय तथा ध्यान करने से थके हुए, नीचे, ऊंचे, तीखे कंकर आदि से युक्त अत्यन्त शीत या उष्ण भूमितल पर जिसे नींद नहीं आ रही है एवं ઉત્પન્ન થઈ રહી છે અને જે પૂર્વે ભગવેલા એગ્ય યાન, વાહન પર સવાર થઈને ગમન કરવાનું સ્મરણ પણ કરતા નથી, જે નકકી કરેલા સમયે કરવામાં આવતી આવશ્યક આદિ ક્રિયાકલાપની શીથીલતાને સહન કરતે નથી, એવા મુનિ ચર્યાપરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. (१०) निषधापरीषह-शत प्रदेशमा नित्यजिया ४२वाणा, મનુષ્ય દેવ અથવા તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ઈષ્ટ અથવા અનિષ્ટ ઉપસર્ગોને સહન કરવા છતાં જે મોક્ષમાર્ગથી ખસતું નથી, જેનું શરીર વીરાસન આદિથી વિચલિત થતું નથી, તે મુનિની નિષઘાકૃત મુશ્કેલીએને સહન કરી લેવી નિષધાપરીષહજય કહેવાય છે. (૧૧) શય્યાપરીષહ-રસ્તે ચાલવાના શ્રમથી અને સ્વાધ્યાય તથા ધ્યાન કરવાથી થાકી ગયેલા નીચી ઉંચી તીક્ષણ કાંકરા આદિથી યુકત અત્યન્ત ટાઢી અથવા ગરમ ભૂમિ અગર સપાટી પર જેને ઉંઘ આવતી નથી તેમજ વ્યત્તર શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy