SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ स्.५ दशविध श्रमणधर्मनिरूपणम् १३९ गुरूनपि माता-पित्रादीन् आसादयेत अधिक्षिपेत क्रुद्धः खलु भ्रष्टस्मृतिको भूत्वा मृषापि वदत विस्मृत प्रवज्या प्रतिपत्तिः परेाऽइत्तमपि गृहीयात् एवममद्वेष. रागात-मैथुनमपि आसे वेस, एवं -प्रद्वेषरागयुक्त सहाय बुद्धयाऽविरतेषु गृहस्थेषु तद्योगोषकरणेषु च मूपि विध्यात् तेन परिग्रहदोषोऽप्यापयेत, एवं क्रुद्धः सन् उत्तरगुण मङ्गपि कुर्यात् । उक्तश्च-क्रुद्धो हन्धादगुरूनपि' इति एवं-मृढस्वभावपरिचिन्तनाच्च क्षन्तव्यम् तथाहि परोक्षाऽपरोक्षाऽऽक्रोश ताडन हनन धर्मभ्रशाना मुत्तरोत्तररक्षार्थ क्षमा कर्तव्या, परोक्षमाक्रोशति सति मुढे क्षमाकरणेन प्रत्यक्षाक्रोशनं रक्षितं भवति । एव मुत्तरोत्तरत्रापि बोध्यम् । एवं अपने माता-पिता आदि गुरुजनों पर भी आक्षेप करने से नहीं चकता। स्मृति शून्य होकर मिथ्या भाषण भी करता है। वह भूल जाता है कि मैंने दीक्षा अंगीकार की है और अदत्त को भी ग्रहण कर लेता है। राग-द्वेष के वशीभूत हो मैथुन का भी सेवन करता है। इसी प्रकार राग-द्वेष से युक्त होकर गृहस्थी को अपना सहायक समझ कर उन पर या उनके उपकरणों पर मूर्छा भी धारण करता है, इस कारण परिग्रह के पाप का भी भागी होता है। इसी प्रकार क्रोधी पुरुष उत्तर गुणों को भी भंग करता है। कहा भी है-'क्रुध हुआ जीव गुरुजनों का भी घात कर डालता है।' इसी प्रकार मूढ-स्वभाव का विचार करके क्षमा धारण करना चाहिए और-परोक्ष, अपरोक्ष, आक्रोश, ताडन, हनन और धर्मभ्रंश की उत्तरोत्तर रक्षा का विचार करके क्षमा करना चाहिए । जैसे कोई मूढ पुरुष यदि परोक्ष में आक्रोश करता है तो सोचना चाहिए कि वह તે પિતાના મા-બાપ વગેરે વડીલ લેકે પર પણ આક્ષેપ કરવાની હદ સુધી જાય છે. સ્મૃતિશૂન્ય થઈને મિથ્યાભાષણ પણ કરે છે. પિતે દીક્ષા અંગીકાર કરી છે એ વાત પણ ભૂલી જઈને નહીં આપેલી વસ્તુનો પણ સ્વીકાર કરી લે છે. રાગ-દ્વેષને વશીભૂત થઈને મૈથુન પણ સેવ હોય છે. એવી જ રીતે રાગ-દ્વેષથી યુક્ત થઈને ગૃહસ્થાને પિતાના મદદગાર સમજીને તેમનામાં અથવા તેમના ઉપકરણે પરત્વે મેહ પણ ધારણ કરે છે. આ કારણે પરિ. ગ્રહના પાપને પણ ભાગીદાર બને છે. વળી આવી જ રીતે કોધી પુરૂષ ઉત્તરગુણને પણ ભંગ કરે છે. કહ્યું પણ છે-ક્રોધી થયેલે જીવ વડીલજનોની પણ હત્યા કરી નાખે છે. એવી જ રીતે મૂઢ-સ્વભાવને વિચાર કરીને ક્ષમા ધારણ કરવી જોઈએ અને પરોક્ષ અપરોક્ષ, આક્રોશ, તાડન. હત્યા અને ધર્મબ્રશની ઉત્તરોત્તર રક્ષાને વિચાર કરીને ક્ષમા આપવી જોઈએ જેમ કોઈ મૂઢ-પુરૂષ કદાચ શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy