SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - तत्त्वार्थसूत्र शयनाऽऽसनादिवर्जनं, मैथुनवर्जनश्च ब्रह्मचर्य तत्र वासो वसनं ब्रह्मचर्यवासः १० तान्येतानि खलु धर्म व्यपदेश्यानि भाव्यमानानि कर्मास्त्रवनिरोधलक्षणसंवरकारणानि भवन्ति ॥५॥ तत्वार्थनियुक्ति:-पूर्व तावत्-पञ्चपमितित्रिगुप्तीनां संवरहे तुत्वं प्रतिपा. दितम्, सम्पति दशविधस्य श्रमणधर्मस्य संवरहेतुत्वं प्रतिपादयितुमाह-'दस विसमा धम्मे खंति मुसि अज्जव महर लाघव सच्चसयम तव चियाय चमचेरवासभेया' इति । दशविधा श्रमणधर्मः श्रमणस्य संवरापादनसामर्थ्यहेतुभूतधर्मविशेषो मूलोत्तरगुणप्रकर्षयुक्तः खलु यतिधर्मों वर्तते एते दश क्षान्त्यादयः संवरं धारयन्ती त्यतो धर्मशब्देन व्यपदिश्यते ! अत्र= (१०) पूर्वभुक्त वनिता के स्मरण, कथा श्रवण एवं स्त्री के संसर्ग वाले शयन आसन आदि का त्याग करना और मैथुन का त्याग करना ब्रह्मचर्य या ब्रह्मचर्यवास कहलाता है। इन दस प्रकार के धर्मों का परिपालन करने से कर्मास्रव का निरोध रूप संवर उत्पन्न होता है ॥५॥ तत्वार्थनियुक्ति-इससे पहले समिति और गुप्त को संबर का करण बतलायागया था, यहां दस प्रकार के श्रमणधर्म को उसका कारण कहते हैं श्रमण का संवर को उत्पन्न करने में समर्थ तथा मूलगुणों एवं उत्तर गुणों के प्रकर्ष से युक्त धर्म दस प्रकार का है। ये क्षान्त आदि दस मंवर को धारण करने के कारण धर्म कहलाता हैं। क्षान्ति आदि को 'श्रमणधर्म' शब्द से कहा गया है, अत: उनमें मूल और उत्तर (૧૦) પૂર્વે ભગવેલી સ્ત્રીનું મરણ. કથા શ્રવણ તથા સ્ત્રીના સંસર્ગ વાળી પથારી આસન આદિને ત્યાગ કરવો અને મૈથુનને ત્યાગ કરે બ્રહ્મચર્ય અથવા બ્રહ્મ વાસ કહેવાય છે. આ દશ પ્રકારના ધર્મોનું પરિપાલન કરવાથી કસવના નિષેધ રૂપ સંવર ઉત્પન્ન થાય છે. પ તત્વાર્થનિયુકિત-આનાથી પહેલા સમિતિ અને ગુપ્તિને સંવરના કારણ તરીકે બતાવવામાં આવ્યા છે, અહીં હવે દશ પ્રકારના શ્રમધર્મને સંવરના કારણ તરીકે કહેવામાં આવે છે. શ્રમણને, સંવરને ઉત્પન્ન કરવામાં સમર્થ તથા મૂળગુણ અને ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત, ધર્મ દશ પ્રકાર છે. આ ક્ષાન્તિ વગેરે દસ સંવરને ધારણ કરવાના કારણે ધર્મ કહેવાય છે. ક્ષત્તિ આદિને શ્રમણ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy