SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे 'वंतासी' इत्यनेन पुरोहितपरित्यक्तवित्तग्रहणे गर्हितत्वं, 'सव्वं जगं' इत्यनेन समस्तस्य जगतो धनस्य चात्राणकारकत्वं प्रदर्य सम्पति तदनित्यतामाह मरिहिसि रायं! जया तया वा, मणोरमे कामंगुणे पहाय । ऐक्को हुँ धम्मो नरदेव ! ताणं, नैं विजेई अन्नमिहेहैं किंचि ॥४०॥ ____ भावार्थ-कमलावती दवी अपने पतिको समझा रही है कि नाथ । तृष्णाकी समाप्ति कभी किसीकी नहीं हुई है । अतः जब यह बात है तो फिर आपकी यह तृष्णा परधनको लेनेके लिये क्यों बढ रही है । त्रिलोकका साम्राज्य एवं उसमें रहा हुआ समस्त विपुल वैभव भी बढती हुई इस तृष्णालो मिटानेवाला नहीं होता है । प्रत्युत यह तृष्णा लाभ होने पर अधिकाधिक बढती रहती है । यदि मान भी लिया जाय कि इच्छित पदार्थ के मिलनेसे तृष्णाका शमन हो जाता है तो इससे क्या । क्या बहिरंग अभिलषित पदार्थों की प्राप्ति मनुष्यकी जन्म जरा एवं मरणसे रक्षा कर सकती है ?। किन्तु नहीं । गाथामें रहे हुए वंतासी पदसे यह प्रकट किया गया है कि पुरोहितद्वारा परित्यक्त धनका ग्रहण करना आपके लिये निंदास्पद है 'सव्वं जगं' इससे यह बात सूचित की गई है कि धन इस समस्त जगतकी रक्षा नहीं कर सकता है ॥३९॥ ભાવાર્થ-કમલાવતી દેવી પિતાના પતિ–રાજાને સમજાવી રહેલ છે કે, નાથ ! તૃષ્ણની સમાપ્તિ કદી કોઈની થઈ નથી, તેમ કેઈની થવાની પણ નથી, તૃષ્ણા એ વારંવાર જન્મ મરણના ફેરા કરાવનાર છે. જ્યારે આમ જ બીના છે તો પછી પરધનને લેવાની આપણી તૃષ્ણ કેમ વધી રહી છે? ત્રણ લોકનું સામ્રાજ્ય અને એમાં રહેલા સઘળા વિપુલ વૈભવ પણ વધતી જતી તૃણાને મટાડનારા નથી બની શકતા. પ્રત્યુત લાભ મળવા છતાં પણ આ તૃણા અધિકાધિક પ્રમાણમાં વધતી જ જાય છે. જે માની લેવામાં આવે કે, ઈચ્છિત પદાર્થ મળી જતાં તૃણાનું શમન થઈ જાય છે. તો એથી શું એ બહિરંગ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિ મનુષ્યનું જન્મ, જરા અને મરણથી રક્ષણ કરી हेछ? ४२॥ ५७ नही थामा २२३ 'वंतासी' ५४थी से प्रगट ४२वामा આવેલ છે કે, પુરોહિતે ત્યાગ કરેલા એવા બીન વારસ ધનને ગ્રહણ કરવું मापन माटो निहार५४ छ. " सव्वं जगं" माथी पात सूथित ४२वाम આવે છે કે, ધન આ સમસ્ત જગતનું રક્ષણ કરી શકતું નથી. જે ૩૯ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy