SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ - - ८६२ उत्तराध्ययनसूत्रे जातीया मत्स्याः स्वतीक्ष्णपुच्छेन जालं छित्वा निर्भयस्थानं समाश्रित्य सुखेन विहरन्ति, न पुनर्जाले निबद्धा भवन्ति । तथैव व्रतमारोद्वहनसमर्थाः सत्ववन्तस्तपस्थिनो दुस्त्यजानपि कामभोगबन्धान् अनित्याशरणादि द्वादशभावनाभिश्छित्वा सुखेन भिक्षाचर्या कुर्वन्तो ग्राममगरादिषु विहरन्ति । न पुनः कदापि कामभोगवशगा भवन्ति । अहमपि प्रव्रज्य न कामभोगवशगो भविष्यामि । अतः प्रजिष्याम्येवेति सूत्राशयः ॥ ३५॥ गुणान् प्रहाय) रमणीय शब्दादिक विषयरूप कामगुणोंका परित्याग करके (हु) निश्चयसे (भिक्खायरियं चरंति-भिक्षाचर्याम् चरन्ति) भिक्षावृत्तिको करते हैं अर्थात् मोक्षमार्गमें विचरते हैं। पुनः लौटकर वापिस घर नहीं आते हैं। ___भावार्थ-जैसे रोहित जातीय मत्स्य तीक्ष्ण पुच्छ आदिसे जालको छेदकर निर्भय स्थानका आश्रय कर वहां सुखपूर्वक विचरते हैं फिर वे जालमें नहीं फँसते हैं उसी प्रकार जो मोक्षाभिलाषी महापुरुष व्रतोंके भारको उठानेमें शक्तिशाली हुआ करते हैं-अनशन आदि तपस्याओंकी आराधना करनेसे जरा भी नहीं घबराते है वे दुस्त्यज भी कामभोगोंके बंधनोंको अनित्य अशरण आदि बारह प्रकारकी भावनाओंके बलपर काटकर सुखपूर्वक भिक्षाचर्या करते हुए ग्राम नगर आदिकोंमें विचरण करते हैं । अर्थात् मोक्षमार्गमें विचरते हैं किन्तु फिर वे पुनः कामभोगोंमें नहीं फंसते हैं इसलिये मैं भी हे ब्राह्मणि ! दीक्षित होकरके पुनः कामभोगोंके आधीन नहीं बनूंगा। स्वतन्त्रतापूर्वक मुनिवेषमें विचरण करता हुआ अपने संयमकी रक्षा करूँगा ॥३५॥ कामगुणान् प्रहाय २भएणीय शाहि विषय३५ भवानी परित्याशन निश्चयथी ભિક્ષાવૃત્તિ કરે છે. અર્થાત્ મેક્ષમાર્ગમાં વિચરે છે. તે ફરી પાછા ઘેર ફરતા નથી. ભાવાર્થ–જેમ હિત જાતની માછલી તીક્ષણ પુચ્છ આદિથી જાળને કાપી નાખીને નિર્ભય સ્થાનને આશ્રય કરી ત્યાં સુખપૂર્વક વિચારે છે અને પછીથી જાળમાં ફરીથી ફસાતી નથી. એજ રીતે જે મોક્ષાભિલાષી મહાપુરુષ વ્રતના ભારને ઉઠાવવામાં શક્તિશાળી રહ્યા કરે છે. અનશન આદિ તપસ્યાએની આરાધના કરવામાં જરા પણ ગભરાતા નથી. તેઓ દુરજ્ય કામભોગેના બંધનેને પણ અનિત્ય અશરણ આદિ બાર પ્રકારની ભાવનાઓના બળથી કાપીને સુખપૂર્વક ભિક્ષાચર્યા કરતાં કરતાં ગ્રામ ગેંગર આદિમાં વિચરણ કરે છે. અર્થાત મોક્ષમાર્ગમાં વિચરે છે. પરંતુ ત્યાંથી પાછા ફરીને તેઓ કામોગામાં ફસાતા નથી. આ માટે હું પણ તે બ્રાહ્મણ ! દીક્ષિત થઈને કરીથી કામભોગને આધિન બનવાને નથી. સ્વતંત્રતા પૂર્વક મુનિ વેશમાં વિચરણ કરતે રહીને મારા સંયમની રક્ષા કરીશ. ૩૫ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy