SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १४ नन्ददत्त-नन्दप्रियादिषड्जीवचरितम् ८३५ न्द्रियग्राह्यं सन्नोपलभ्यते, तस्यैवाभावो निश्चीयते, यथा प्रदेशविशेषे घटादीनाम् ! यत्तु इन्द्रियग्राह्यमेव न भवति, तस्यानुपलम्भेऽप्यभावो न निश्चीयते, यथा पिशाचादीनाम् । किन्तु तदनुपलम्भः संशयविषयो भवेत् कथंचित् । अभाव । आत्मा अमूर्त है इसका तात्पर्य यही है कि आत्मामें रूपादिक कोई भी गुण नहीं है । तथा (अमुत्तभावा वि निच्चो-अमूर्त भावात् अपि नित्यः) अमूर्त होने पर भी यह नित्य है। (अज्झत्थ हेऊ अस्स बंधो नियओ-अध्यात्महेतुः अस्य बंधः नियतः ) मिथ्यात्व आदिक हेतु ही इसके बंधके कारण हैं । (बंध संसारहेउं वयंति-बंधम् संसारहेतुं वदन्ति) बंधका होना ही संसारका हेतु कहा गया है। भावार्थ-दोनों पुत्रोंने पितासे आत्माके विषय में क्या कहा-यही बात इस गाथा द्वारा स्पष्ट हो रही है, इसमें यह कहा गया है कि आत्मा जो इन्द्रियोंसे घट पटादिककी तरह ग्रहण करने में नहीं आता है उसका कारण उसका अभाव नहीं है किन्तु अमूर्तत्व है । रूपादिक गुण जिसमें पाये जाते हैं उन्हींका इन्द्रियों द्वारा ग्रहण होता है । आत्मामें ये पौद्गलिक गुण नहीं है इसी लिये वह अमूर्तिक है । अमूर्त पदार्थोंको जाननेकी योग्यता किसी भी इन्द्रियमें नहीं होती है। क्यों कि इन्द्रियोंकी प्रवृत्ति अपने विषयभूत रूपादिक पदार्थमें ही होती है। अविषयभूत अमूर्त पदार्थों में नहीं । दूसरी एक बात यह भी है कि जो इन्द्रियग्राह्य होता અભાવ આત્મા અમૂર્ત છે એનું કારણ એ છે કે, એનામાં રૂ૫ આદિને કઈ ५] गुण नथी. अमूत्तभावा वि निच्चो-अमूर्तभावत् अपि नित्यः भभूत उवा छतi प त नित्य छे. अज्झत्थ हेऊ अस्स बंधो नियओ-अध्यात्महेतुः अस्य बंधः नियतः मिथ्यात्व माहि तु सेना मना ४१२९५ छे. मधनु मे સંસારનું કારણ કહેવામાં આવેલ છે. ભાવાર્થ–બને પુત્રોએ પિતાને આત્માના વિષયમાં શું કહ્યું એ વાત આ ગાથા દ્વારા સ્પષ્ટ બની ગયેલ છે. આમાં એ બતાવવામાં આવેલ છે કે આત્મા જે ઈન્દ્રિયની સાથે ઘટ પટાદિકની માફક ગ્રહણ કરવાથી ત્યાં આવે છે એનું કારણ તેને અભાવ નથી. પરંતુ અમૂર્તત્વ જ છે. રૂપાદિક ગુણ જેનામાં જોઈ શકાય છે તેનું ઇન્દ્રિ દ્વારા ગ્રહણ થાય છે. આત્મામાં એ પિગલિક ગુણ નથી. આ જ કારણે તે અમૂતિક છે. અમૂર્તિક પદાર્થોને જાણવાની યોગ્યતા કેઈ પણ ઈન્દ્રિમાં હોતી નથી. કેમ કે, ઇન્દ્રિયની પ્રવૃત્તિ પિતાના વિષયભૂત રૂપાદિક પદાર્થોમાંજ ગુંથાયેલી માનવામાં આવેલ છે. અવિષયભૂત અમૂર્ત પદાર્થોમા નહિ. બીજી એક વાત એ પણ છે કે, ઈન્દ્રિ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy