SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ८०२ उत्तराध्ययनसूत्रे वटवृक्षस्याधस्तले छायायां समुपविश्य ग्रामादानीतमशनादिकं भोक्तुं प्रवृत्ताः। वटारूढौतौ बालौ भुञ्जानांस्तान साधून दृष्ट्वा मनस्येवमचिन्तयताम्-एषां पात्रेषु क्षुरिकादिकं किमपि शस्त्रं न दृश्यते ! तातेन असत्यमेव प्रोक्तम् । एते महापुरुषा दयापरायणाः यतनया भूमिं प्रमाय॑ सयतनं भुञ्जते । एवं विचिन्तयतोस्तयोर्मनस्येवमभूत-पूर्वमपि क्वचिदेतादृशाः साधवोऽस्माभि दृष्टाः, परन्तु क्व दृष्टा इति नास्माभिः स्मयते । एवं विमृशतोस्तयोर्जातिस्मरणं समुत्पन्नम् । ततस्तौ वृक्षादवतीर्य साधून वन्दित्वा स्वगृहं समागत्य पितरावबताम्-तात ! अलीकमेव जन भी उसी मार्गसे होकर वहीं पर आ पहुंचे । और उसी वटवृक्षकी छायाके नीचे बैठकर लाये हुए एषणीय उस आहार आदि सामग्रीका आहार करने के लिये प्रवृत्त हो गये। वटवृक्षकी छायामें छिपे हुए उन बालकोंने भोजन करते हुए जब उन मुनियोंको देखा तोमनमें ऐसा विचार किया कि व्यर्थमें ही पिताजीने हमको इनके लिये उलट समझाया है-इन मुनिवरों के पात्रों में तो न चाकू है न कैंची ही है और न छुरी है। ये तो महापुरुष हैं, दयामें परायण है तथा यतनासे भूमिका प्रमार्जन कर बड़ी ही सावधानीकेसाथ भोजन कर रहे हैं । इस प्रकार इन दोनो बालकोंने विचार किया ही था कि इनके मन में ऐसी भी बात याद आ गई कि हमने ऐसे मुनियोंको पहले कहीं देखा भी है । परन्तु कहां देखा है इस बातका ध्यान उनको नहीं आया। इस प्रकार खूब विचारपूर्वक ऊहापोह करते हुए उनको जातिस्मरण नामका ज्ञान उत्पन्न हो गया। अब क्या था वे दोनों ही उस वृक्षसे नीचे उतर आये-और मुनियोंको वंदना कर अपने घर पहुँच લઈને મુનિજન પણ એજ માર્ગથી ત્યાં આવી પહોંચ્યા. અને એજ વડના વૃક્ષની શીતળ છાયામાં બેસીને પિતે લાવેલ આહાર આદિ સામગ્રીને આહાર કરવામાં પ્રવૃત્ત બની ગયા. વડલાની ડાળ ઉપર પાંદડામાં છુપાયેલા એ બંને બાળકોએ એ મુનિઓને જ્યારે ભજન કરતા જોયા તે મનમાં એ વિચાર કર્યો કે, પિતાએ આમને માટે આપણને ખેટું સમજાવ્યું છે. આમાના પાત્રમાં ન તે ચાક છે, ન છૂરી છે કે, ન તે કાતર છે. આ તે મહાપુરુષ છે, દયામાં પરાયણ છે, સંભાળ પૂર્વક ભૂમિને સાફ કરીને ઘણી જ સાવધાનીથી ભજન કરી રહ્યા છે. આ પ્રમાણે એ બને બાળકોએ વિચાર કર્યો ત્યારે તેમના મનમાં એવી પણ વાત યાદ આવી ગઈ કે, અમે એ આવા મુનિઓને પહેલાં કયાંક જોયા છે. પરંતુ કયાં જોયા છે એ વાતને ખ્યાલ તેમને ન આવ્યું. આ પ્રમાણે મનમાં ગડમથલ અનુભવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી શું બાકી રહ્યું ? એ બને એજ વખતે વૃક્ષથી નીચે ઉતર્યા એને મુનિઓને વંદના કરી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy