SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ८०० उत्तराध्ययनसूत्रे तदा पुरोहितेन प्रोक्तम् वत्स ! य एते बद्धश्वेतसदोरकमुखवत्रिकमुखाः परिहितश्वेतचोलपट्टकाः परिवृतश्वेतवस्त्रप्रावरणाः परिगृहीतममार्जिका रजोहरणमिक्षाधानीसमावृतपत्र हस्ताः अनावृतमस्तकाः पादत्राणरहितचरणाः साधवो भद्रका इव दृश्यन्ते । एते हि कपटपरिपूर्णहृदया भवन्ति । उपरिष्टान्मिष्टं भाषन्ते हृदये तु हाला विषं धरन्ते । ' जीवहिंसा माभूत् ' इति प्रदर्शयितुं भूमिं निरीक्षमाणाश्चरणन्यासं कुर्वन्ति, परन्तु हृदि राक्षसों वृत्ति पोषयन्ति । एते हि स्वपात्रेषु सुतीक्ष्णानि रक्खा । ये दोनों भाई धीरे२ द्वितीयाको चन्द्रकला के समान वृद्धिंगत होने लगे । जब वे थोडे बहुत समझने लगे तब पुरोहितने युक्तिपूर्वक समझाते हुए इनको कहा कि बेटा ! देखो ये जो साधु लोग होते हैं कि जिनके मुख पर सदोरक मुखवत्रिका बंधी रहती है, श्वेत चोलपट्टा जो पहिरे रहते हैं तथा सफेद ही वस्त्रोंको जो ओढा करते हैं, हाथमें जो सदा रजोहरण लिये रहते हैं, जो झोली में काष्टके पात्र रखते हैं, मस्तक भी जिनका सदा उघडा रहा करता है, उघाडे पैर ही जो घूमा करते हैं वे ऊपर से तो बडे भद्र दिखते हैं परन्तु हृदय इनका कपट से परिपूर्ण रहा करता है। बोलने में इनके जितनी मिठास रहती है वह सब ऊपरकी ही क्रिया समझ भीतर से तो हलाहल विष से भरे हुए रहा करते हैं । जीवोंका विराधना न हो जाय" इस बातको लोगों को दिखानेके लिये ही ये धीरे२ देखते हुए जमीन पर चलते हैं परन्तु हृदय इनका मलिन होता है, ये राक्षसी वृत्ति वाले होते हैं। ये लोग अपने पात्रों के भीतर सुतीक्ष्ण छुरी, દેવભદ્ર અને યશાભદ્ર રાખ્યાં. એ બન્ને બીજના ચદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. જ્યારે તેએ થોડું ઘણું સમજવા લાગ્યા ત્યારે પુરોહિતે તેમને સમજાવતાં કહ્યું કે, બેટા ! જેના માંઢા ઉપર સદારકમુખવસ્ત્રકા બાંધેલી હાયછે, સફેદ ચેાલપટા જેએ પહેરે છે, તથા સફેદ જ વ જેએ એાઢતા હાય છે અને હાથમાં તેએ સદા રજોહરણ રાખે છે, જોળીમાં પાત્ર રાખે છે, જેમનુ માથુ સદા ઉઘાડું રહેતું હાય છે, ઉઘાડા પગે જે ચાલતા હેાય છે, આ પ્રકારના જે સાધુ મુનિએ હોય છે તે ઉપરથી તો ઘણા જ ભદ્ર દેખાતા હાય છે પરંતુ તેનું હૃદય કપટથી ભરેલું હાય છે. તેમના ખેલવામાં જે મીઠાશ ભરેલી હેાય છે તે ઉપરની ક્રિયા માત્ર સમજો. અંદરથીતો તેઓ હળાહળ વિષથી ભરેલા હોય છે. “જીવાની વિરાધના ન થઇ જાય” એવું લેકાને દેખાડવા માટે જ એ ધીરે ધીરે જોઈ જોઈને જમીન ઉપર ચાલતા હાય છે. પરંતુ એમનું હૃદય મિલન હોય છે. તે રાક્ષસી વૃત્તિ વાળા હોય છે. તે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy