SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टी. अ० १३ चित्र-संभूतचरितवर्णनम् ७२५ पहरतोस्तयोः संग्रामविशारदयोः संग्रामो न पूर्णतामगात् । तदा ब्रह्मदत्तेन चक्रं प्रक्षिप्तम् । तेन चक्रेण दीर्घनृपस्य शिरश्छिन्नम् । ततो जयत्वेष चक्रवर्तीति घोषः सकलजनानां मुखानिस्सृतः । देवैः पुष्पवृष्टिः कृता, उक्तं च-" उत्पनोऽयं द्वादशश्चक्रवर्तीति । ___ ततो जनपदलोकैः संस्तूयमानो नारीवृन्दकृतसुमङ्गलो ब्रह्मदत्तकुमारो मन्त्रि प्रभृतिभिरनुगम्यमानः स्वभवने प्रविष्टः । पौरजनैः सकलसामन्तैश्च तस्य चक्रवर्त्यइस प्रकार इन दोनों संग्राम विशारदोंका बहुत समय तक परस्परमें युद्ध चलता रहा-परन्तु दोनों में से परास्त कोई भी नहीं हुआ। ब्रह्मदत्त ने जब यह देखा कि दीर्घराजा सामान्य शस्त्रोंसे पराजित नहीं हो सकता है तब उसने उसके ऊपर चक्र चलाया उस चक्रसे दीर्घराजाका मस्तक कटकर जमीन पर गिर पड़ा, इसी समय "ब्रह्मदत्त चक्रवर्ती जयवंता वर्तो" इस प्रकारका जयघोष सकल जनता के मुखसे स्वतः निकल पड़ा। देवों ने भी आकाशमार्गसे उसके ऊपर पुष्पवृष्टि की और साथ में सब को यह सूचना भी दी कि यह ब्रह्मदत्त बारहवें चक्रवर्ती उत्पन्न हुए हैं। उसी समय देवों की वाणी सुनकर समस्त जनपद लोकों ने ब्रह्मदत्तचक्रवर्ती की खूब मनमानी स्तुति की। तथा नारियों ने उसकी मंगल आरती उतारी और और भी खूब मङ्गलाचार किये । इस प्रकार ब्रह्मदत्त चक्रवती सकल नर नारियों द्वारा संस्तूयमान होता हुआ मंत्रीमंडल आदि के साथ २ अपने भवन में प्रविष्ट हुआ। वहां पुरवासियों ने एवं દેવા છતાં પણ બન્ને વચ્ચે ખૂબ સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું અને માંથી કેઈ કેઈને હરાવી ન શક્યું. બ્રહ્મદત્ત જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે તેણે વિચાર કર્યો કે, દીર્ઘરાજા સામાન્ય શથી પરાજીત થઈ શકે તેમ નથી, ત્યારે તેણે તેના ઉપર ચક્ર છોડયું. ચકે પોતાનું કામ આબાદ બજાવ્યું. દીર્ઘરાજાનું મસ્તક ચક્રના પ્રહારથી કપાઈને જમીન ઉપર પટકાયું. આ સમયે ચારે તરફથી “બ્રહ્મદત્ત ચક્રવતીને જય થાઓ ની જયઘષણ સકલ જનતાના મુખમાંથી નીકળી પડી. દેવોએ પણ આકાશમાંથી તેના ઉપર પુષ્પવૃષ્ટી કરી સાથેસાથ સહુને સૂચના પણ દીધી કે, આ બ્રાદત્ત બારમાં ચક્રવર્તી ઉત્પન્ન થયેલ છે. એ સમયે દેવોની વાણુ સાંભળીને સઘળા જનપદ–લેકેએ બ્રહ્મદત્ત ચક્રવતીની ખૂબ જ સ્તુતિ કરી. સ્ત્રીઓએ તેની મંગળ આરતી ઉતારી અને ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મના, આ પ્રમાણે બ્રહ્મદત્તચક્રવતી સઘળા સ્ત્રી પુરુષથી સ્તુતિ પામીને મંત્રીમંડળ વગેરેની સાથે પિતાના રાજભવનમાં ગયે. ત્યાં સઘળા પુરવાસીઓએ અને સઘળા સામતેએ મળીને તેને ચકવતીપદ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy