SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ७२३ 3 प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतचरितवर्णनम् स्वदूतान् पुष्पचूलराज्ञः धनुमन्त्रिणः कणेरदत्तनृपस्य, अन्येषां च नृपाणां समीपे प्रेषितवान् । ते सर्वे सबलवाहनाः समागताः । ते राजकुमारः काम्पिल्यराज्येऽमिपिक्तः । वरधनुः सेनापतिः कृतः । ब्रह्मदत्तः सकलसैन्यसमन्वितो दीर्घनृपेण सह योध्धुं प्रचलितः। सततप्रयाणैः काम्पिल्यपुरसमीपे समागतः। दीर्घनृपेणापि कटकादि भूपानां समीपे दूतः प्रेषितः । परन्तु स दूतः कटकभूपादिभिनिभर्सितः सर्व समाचारं तस्मै निवेदितवान् । ब्रह्मदत्तस्य जननी चुलनी ब्रह्मदत्तस्याक्रमणं विज्ञाय गुप्तमार्गेण निर्गत्य साध्वीनां समीपे दीक्षां गृहीत्वा तीव्र तपस्तप्त्वा सद्गति खजाना भी खूब दिया। कुमार वहीं पर कनकवती के साथ रहने लगे। इसी अवसर पर कुमार यहां चक्रवर्तिपदके द्योतक चक्रादिरत्न प्रगट हुए । कटक राजा ने अपने दूतोंको पुष्पचूल, कणेरदत्त आदि राजाओं के पास भेजा । के सब अपने २ बल और बाहनों से सज्जित होकर वाणारसी नगरीमें आ पहुँचे। सब ने मिलकर कुमार का राज्याभिषेक किया। वरधनु को सेनापति का पद दिया । ब्रह्मदत्त चक्रवर्ती अब सकल सैन्यों से युक्त होकर दीर्घराजाके साथ संग्राम करनेके लिये चला। चलते २ कुमार काम्पिल्य नगरके पास आ पहुँचा । खबर पाते ही दीर्घराजा ने अपने दूतोंको काशी नरेश कटक राजा आदिके पास भेजा । इन्होंने दूतों को अपमानितकर निकाल दिया । एक भी बात उसकी नहीं सुनी। दूतोंने जाकर सब समाचार दीर्घराजा को सुना दिये। ब्रह्मदत्त की माता चुलनीने ब्रह्मदत्तके आक्रमणको जानकर गुप्तमार्गसे निकलकर ઘણા હાથી, ઘોડા, જર, જવેરાત વગેરે આપ્યું. કુમાર કનકાવતી સાથે ત્યાં રહેવા લાગ્યા. આ સમયે કુમારને ત્યાં ચક્રવતીના દ્યોતક ચકાદિરત્ન પ્રગટ થયા. કટકરાજાએ પિતાના દૂતને પુષચૂલ, કરદત્ત, આદિ રાજાઓની પાસે પિતાપિતાની સિન્ય સામગ્રી લઈ વણારસી આવવા માટેનું આમંત્રણ આપવા મોકલ્યા. એથી એ સઘળા રાજાએ પોતાનાં સિન્ય સામગ્રીથી સુસજજ થઈને વારાણસી આવ્યા. સહુએ મળીને કુમારનો રાજ્યાભિષેક કર્યો, વરધનુને સેનાપતિનું પદ આપવામાં આવ્યું, બ્રહ્મદત્ત ચક્રવતી આ પછી સઘળા સૈન્યની સાથે દીર્ઘરાજા સાથે સંગ્રામ કરવા માટે નીકળી પડયો. ચાલતાં ચાલતાં કુમાર કોમ્પિલ્ય નગરની પાસે આવી પહોંચે. દીર્ઘરાજાને ખબર મળતાં તેણે પિતાના તેને કાશીનરેશ, કટક રાજા વગેરે પાસે મોકલ્યા. એમણે તેને અપમાનિત કરીને કાઢી મૂક્યા. કેઈએ તેમની એક પણ વાત સાંભળી નહી. દ્વતેએ અપમાનિત બની પાછા ફરીને સઘળા સમાચાર દીર્ધરાજાને કહી સંભલાગ્યા. બ્રહ્મદત્તના આક્રમણના સમાચાર સાંભળીને તેની માતા ચુલની ગુપ્ત ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy