________________
उत्तराध्ययनसूत्रे स्वं मत्वा हर्षभरित हृदयः प्रफुल्ललोचनः प्रकृष्टहर्षवशविगलदश्रुर्वधनुं भुजाभ्यां गाढमालिङ्गितवान् । ततः कृत सकल कृत्यं सुखोपविष्टं वरधनुं कु रः पृष्टवान्भो वरधनो! त्वं क्व गतः ? क्व चैतावत्कालपर्यन्तं स्थितः ? सर्व निवेदय । वरधनुर्वदति
तस्यां रात्रौ निद्रावशमुपागतयोयुवयोः वंशजालानन्तरितगात्रेण चौरेणैकेन बाणप्रहारेण मम पादोविद्धः । वेदनाधिकतयाऽहं स्थान्निपतितः । मम दशां विलोक्य युवां चिन्तामाप्स्यथ इति विचार्याहं युवा नोत्थापितवान् । रथस्त्वग्रे चलितः। पहिचान कर कुमारने एकदम उसको दोनों बाहुओंसे भर लिया। इसकी प्राप्तिसे कुमार ने अपने आपको गये हुए प्राणोंका फिर से आना जैसा माना। हर्ष के प्रकर्षसे उस समय कुमारके दोनों नेत्र सावन भादों की झडीको भी लजित सा कर रहे थे। अर्थात् कुमारके नेत्रों में हर्षके आंसू खूब बहने लगे जब कि वह वरधनु अपने समस्त कृत्य कर चुका और स्वस्थ होकर बैठ चुका तब उससे कुमार ने पूछा कि वरधनु ! कहो तुम कहां चले गये थे, और इतने समय तक कहां पर रहे। कुमारके इस प्रश्न को सुनकर वरधनु ने कहा-सुनो में कहता हूं
जब रथमें रत्नवती और आप निद्रावशथे, तब वंशजाल के भीतर छिपे हुए किसी चौरने एक ही बाणके प्रहारसे मेरा पैर जर्जरित कर दिया। उससे मुझे बड़ी भारी वेदना हुई । मैं उसी समय रथ से नीचे गिर पडा।
आप लोगोंको मेरी इस स्थितिको देखकर चिन्ता न हो, इस विचार से मैंने आप को नहीं जगाया। रथ इतने में आगे निकल गया। मैं वहांसे પિતાના બન્ને ભુજાઓ વડે જકડી છાતી સરસો ચાંપે. વરધનુના મેળાપથી કુમારના જીવમાં જીવ આવ્યા, જાણે કે તેને ખવાઈ ગયેલ પ્રાણ તેને ફરીથી પ્રાપ્ત થયો. એવું માનીને હર્ષોન્મત્ત બનેલા કુમારના બને તેમાંથી શ્રાવણ અને ભાદરવાની ઝડી વરસવા લાગી, રાજકુમાર આ રીતે ઘણો સમય રડી રહ્યો પછી સ્વસ્થ થતાં તેણે વરધનુને પૂછ્યું, કહે તમે ક્યાં ચાલી ગયા હતા ? અને આટલો સમય કયાં વિતાવ્યો? કુમારના આ પ્રશ્નને સાંભળી વરધનુએ કહ્યું, સાંભળે ! રથમાં રત્નવતી અને તમે નિદ્રાધીન હતા. ત્યારે વંશજાળની અંદર છુપાયેલા કેઈ ચોરે એક બાણના પ્રહારથી મારે પગ જર્જરીત કરી દીધે. એનાથી મને ખૂબ જ વેદના થવા લાગી અને હું એ વખતે રથની નીચે પડી ગયે. આપ લોકોને મારી આવી સ્થિતિ જોઈ ચિંતા ન થાય એ વિયારથી મેં આપને જગાડેલ નહીં એટલામાં રથ આગળ નીકળી ગયો. હું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨