SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ उत्तराध्ययनसूत्रे पलक्ष्यः । ततः परं मया हारप्रेषणादिकं कृतम्, तत्सर्व तु भवदवगतमेव । तद्वाक्यमाकर्ण्य कुमारोऽत्यन्तानुरक्तचित्तः सुमधुरवचसा तामाश्चास्य तया सह समित्रो रथमारूढः । कुमारस्तां प्रोक्तवान्-भद्रे ! इतः क्व गन्तव्यमस्माभिः । सा पाहअस्ति मगधदेशे शिवपुरी नगयों मम पितुर्लघुभ्राता धनसार्थवाहो नाम श्रेष्ठी। स ज्ञातसकलवृत्तान्तो युवयो मम च स्वसविधे समागमनं श्रेयस्करं मंस्दते । अतो मम मते तत्रैव गन्तुमुचितम् । पश्चाधथा युवयोरिच्छा! तस्या वचनमाकये कुमार के साथ आवेगा। इसका तुम ध्यान रखना। इस प्रकार कहकर रत्नवती ने पुनः यह कहा-कि मैंने फिर यक्ष के कहने के बाद क्या किया सोसब आपको विदित ही है-अर्थात् उसके बाद फिर मैंने आपके पास हार आदि भेजासो यह बात सब आपको मालूम ही है । रत्नवतीके इस प्रकार वचन सुनकर कुमार के चित्त में अधिक प्रसन्नता हुई । 'रत्न वती का मुझ पर निष्कपट स्नेह है। ऐसा जानकर कुमारने उस पर अत्यन्त विमुग्ध होकर उसको वधुर वचनों द्वारा धैर्य बंधाया पश्चात् मित्र को साथ में लेकर उसीके साथ रथ पर बैठ गया। कुमार ने रत्नवती से कहा भद्रे ! यह तो बताओ अब यहां से कहाँ चलना है। रत्नवती ने कहा सुनो, मगध देशान्तर्गत एक शिवपुरी नामकी नगरी है वहां मेरे पिता के लघुभ्राता जिनका नाम धनसार्थवाह है रहते हैं। जब उनको यह मालूम पड़ेगा कि रत्नवती ब्रह्मदत्त मित्र सहित यहाँ आ रहे हैं, तो उनको इस खबर से बड़ा आनंद होगा। इसलिये सब से पहिले अपनको वहीं पर चलना चाहिये । फिर आप की जैसी इच्छा हो सो ठीक। रत्नवती અહીં આવશે એ વાત તે લક્ષમાં રાખજે. આમ કહીને રત્નાવતીએ ફરી કહ્યું, યક્ષના કહેવા પછી મેં શું શું કર્યું તે સઘળું આપની જાણમાં જ છે. અર્થાત્ પછી મેં આપની પાસે હાર વગેરે મોકલેલ એ સઘળી વાત આપે જાણી જ છે. રત્નવતીની આ પ્રકારની વાત સાંભળીને કુમારના ચિત્તમાં ખૂબ પ્રસન્નતા થઈ “રત્નપતીને મારા ઉપર નિષ્કપટ નેહ છે.” એવું જાણુને કુમાર તેના તરક સનેહથી આકર્ષા અને મધુર વચનેથી તેને સાંત્વન આપ્યું પછી મિત્રને સાથે લઈ તેની સાથે રથ ઉપર બેસી ગયા અને રત્નવતીને કહ્યું, ભદ્ર! એ તે બતાવે કે હવે અહીંથી ક્યાં જવું છે ? રત્નવતીએ કહ્યું. સાંભળે ! મગધ દેશમાં શિવપુરી નામની નગરી છે. ત્યાં મારા પિતાના નાનાભાઈ જેમનું નામ ધનસાર્થવાહ છે, તે રહે છે. જ્યારે તેને એ ખબર પડશે કે રનવતી, બ્રહ્મદત્ત અને તેમના મિત્ર સાથે અહીં આવી રહી છે ત્યારે તેમને ખૂબ આનંદ થશે. આથી સહુથી પહેલાં આપણે ત્યાં જઈએ. પછી જેવી આપની ઈચ્છા. રત્નાવતીનાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy