SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ६८२ उत्तराध्ययनसूत्रे रोदितवती । कुमारोऽयं स्वचरणपतितां तां समुत्थाप्य सानुकूलवचनैस्तस्या धृति जनयन् स्वकरेण तदश्रुपरिमार्जयन्निदमुवाच-बाले ! कथय केन त्वमीदृशीमव. स्थामानीता ? सा कुमारी कुमारदर्शनेन संजातधैर्या कथयितुमारब्धा-अहं तव मातुलपुत्री, पित्रा त्वदर्थे सङ्कल्पिता, इति ज्ञातमेव भवता । अतः परं कथयामियदा मया ज्ञातं त्वया सह मम विवाहो भविष्यति । तदारभ्य तव संगमाऽऽकारिणी स्वकीयमुद्विग्नं मनः सरस्तटेषु वनेषूपवनेषु विनोदयन्ती कथंचित्कालं यापयितुं प्रवृत्ता । एकदाऽहं समुद्विग्नचेता निजगृहोद्याने त्वामेव चिन्तयन्ती त्वद्गताखिलकुमार के दोनों चरणों को छूकर एकदम रोने लगी । कुमारने उसको अपने चरणों पर से उठाकर सानुकूल वचनों द्वारा धैर्य बंधाया और अपने करकमल से उसके आंसुओंको पोंछा पश्चात् कहा-बाले । कहो तुमको कितने इस अवस्था पर पहुंचाया है। कुमार ने कुमार के दर्शन से धैर्य संपन्न बनकर अपनी कथा उसको इस प्रकार सुनाई-वह बोलीकुमार ! मैं तुम्हारे मामा की पुत्री हूं। पिता ने तुमको देने के लिये मुझे संकल्पित किया है । यह बात तो मैं अभी आप से निवेदित कर ही चुकी हूं। अब इसके बाद का वृत्तान्त इस प्रकार है-जब मुझे यह पूर्ण रूप से निश्चय हो चुका कि मेरा वैवाहिक संबंध आप के साथ होना है तो मुझे उसी दिन से आपके संगम की अभिलाषा ने उद्विग्नचित्त बना दिया। उद्विग्न मन को मैंने तालाव, वन एवं उपवनों में नानाविध क्रीडाओं के करने से रमाया और इस तरह से कथंचित् समय को बीताया। परन्तु चित्तको जैसी चाहिये वैसी शांति नहीं मिली । एक કહીને તે કુમારના બને ચરણોને પકડીને રેવા લાગી, કુમારે તેને બેઠી કરી સાનુકૂળ વચનોથી આશ્વાસન આપી પોતાના હાથથી તેની આંખનાં આંસુ લુછતા લુછતાં પૂછયું હે બાળા ! મન મૂકીને કહે કે તમારી આ દશા કેણે કરીશ કુમારનાં વચનોથી હિંમત લાવી તે કુમારીએ પિતાની વિતક કથા કહેવા માંડી. કુમાર ! હું તમારા મામાની પુત્રી છુ. પિતાએ તમારી સાથે મને પરણાવવાનો સંકલ્પ કર્યો એ વાતને હું આપને કહી ચૂકી છું. એ પછીનું વૃત્તાંત આ પ્રકારનું છે. જ્યારે મારા જાણવામાં આવ્યું કે, મારે વૈવાહિક સંબંધ આપની સાથે નિશ્ચિત બની ચૂક્યું છે ત્યારે એ જ દિવસથી આપના મિલન માટે મારા દિલમાં અરમાન જાગ્યા હતા. મારું મન આપને મળવા તલપી રહ્યું હતું. સમય વિતતું હતું અને મારા મનમાં ભારે અકળામણું જાગતી હતી. એ અકળામણને દૂર કરવા હું તળાવ, વન, ઉપવનમાં નાના વીધ કીડાઓ કરવા નીકળી પડતી અને એ રીતે સમય વિતાવતી હતી. પરંતુ ચિત્તને કયાંય શાન્તી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy