SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ६७. उत्तराध्ययनसूत्रे सादरं भोजितौ । भोजनान्ते च राजकुमारस्य मस्तके एका प्रवरमहिलाबन्धुमती नाम्नी द्विजकन्यामुद्दिश्याक्षतान् प्रक्षिपति, भणति च 'एषोऽस्या वरोऽस्तु' इति । एतद् दृष्ट्वा वरधनुना प्रोक्तम्-सुभगे ! किमर्थमस्मै मूर्खाय स्वकन्या प्रदीयते ? ततो द्विजेनोक्तम्-महाभाग ! इयं मम सुताऽस्ति । केनचिन्नैमित्तिकेनोक्तम् अस्यावरश्चक्रवर्ती भविष्यतीति अतस्तद्वचनादेवं क्रियते । तस्मिन्नेव दिने तस्याः कन्याया विवाहः कुमारेण सह जातः। तद्रात्रौ कुमारस्तत्रैव स्थितः । द्वितीयदिवसे वरधनुना प्रोक्तम् --कुमार ! इत आवाभ्यां शीघ्रमेव गन्तव्यम् । यतोऽत्र समागता दीर्घनुपगुप्तचराः। कुमारोऽपि बन्धुमत्यै सर्वे निवेद्य वरधनुना सह उसने उन दोनों को बडे आदर के साथ भोजन करवाया। भोजन करने के बाद वहां एक महिला ने राजकुमार के मस्तक पर बन्धुमती ब्राह्मण कन्या को लक्षित करके अक्षत प्रक्षिप्त किये और कहा-यह इसका वर होओ। इस परिस्थिति को देखकर वरधनुने कहा सुभगे ! इस मूर्खको तुम अपनी कन्या किस लिये देती हो? मंत्रीपुत्र की बात सुनकर बीच ही में ब्राह्मण ने जबाव दिया कि महाभाग ! यह मेरी पुत्री है, किसी नैमित्तिकने मुझसे इसके बारेमें ऐसा कहा था, कि यह चक्रवर्ती की पत्नी होगी। इस विचार से यह ऐसा कर रही है । उसी दिन राजकुमार के साथ कन्याका विवाह कर दिया गया। उस रान राजकुमार वहीं पर अपनी ससुराल में रहा । दूसरे दिन वरधनुने राजकुमारसे कहा चलो कुमार । यहां से अपन दोनों शीघ्र चलें । क्यों कि यहां पर दीर्घराजा के गुसचर आ पहुंचे हैं। वरधनु की यह बात सुनकर कुमार ने बन्धुमती से सब अपना हाल कह दिया और फिर वहां से वरधनु के साथ चला। મળે. જે એ બન્નેને પિતાને ઘેર લઈ ગયે અને ખૂબ જ આદર ભાવથી સત્કાર કરી જોજન કરાવ્યું. ભોજન કર્યા બાદ ત્યાં એક મહિલાએ રાજકુમારના મસ્તકે ચાંદલો કર્યો અને પિતાની બધુમતિ નામની કન્યા તેને સુપ્રત કર્યાનું જાહેર કર્યું. આ પરિસ્થિતિને જોઈ વરધનુએ કહ્યું કે, સુભગે ! આ મૂખને તમે પિતાની કન્યા શા માટે આપે છે ? મંત્રીપુત્રની વાત સાંભળીને વચમાં જ બ્રાહ્મણે જવાબ આપે કે, મહાભાગ ! આ મારી પુત્રી છે. કેઈ નિમિરિઆએ એવી આગાહી કરી હતી કે “તારી પુત્રી આ ચક્રવર્તીની પત્ની થશે.” એ વિચારથી મેં આમ કર્યું છે. એ જ દિવસે રાજકુમાર સાથે તેને વિવાહ કરી દેવામાં આવ્યું, એ રાત રાજકુમાર ત્યાં પોતાના સાસરાને ત્યાં રહ્યો. બીજે દિવસે વરધનુ એ રાજકુમારને ચાલવાનું કહ્યું, અને એમ જણાવ્યું કે, દીર્ઘ રાજાના ગુપ્તચરે અહીં આપણે પાછળ પાછળ આવી લાગ્યા છે, વરધનુની વાત સળગીને રાજકુમારે પોતાની પત્ની બંધુમતીને સર્વ બીના જણાવી દીધી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy