SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् विचार्य वरधनुनामानं स्वपुत्रमेवं वदति-पुत्र ! कुमारमाता दीर्धनृपे समासक्ता । पश्य, इन्द्रियाणां दुर्निग्रहत्वम् यदियं सतीधर्मरती राजपत्नी व्यभिचारिणी जाता । त्वया समयं निरीक्ष्य समाचारोऽयं राजकुमाराय निवेदनीयः। सोऽपि तं वृत्तान्तं रानकुमारायै कान्ते निवेदयति । मातुश्चरितं विज्ञाय तदसहमानो की स्थिति में बंधे हुए इन दोनों का समय क्रमशः व्यतीत होते२ यह समाचार एक दिन धनुनाम के मंत्री को ज्ञात हो गया। जानकर उसने विचार किया कि जो पुरुष इस प्रकारके अनाचार करता है, वह भविष्य में राजकुमार का हितविधायक होगा यह बात विश्वास करने में नहीं आती है । अतः उसने इस समाचार को विशेष न बढाकर अपने पुत्र से जो कि राजकुमार के साथ रहता था कह दिया, और साथ में उसको यह भी समझा दिया कि बेटा ! तुम जब योग्य अवसर पाओ तभी राजपुत्र के कान में यह बात डाल देना । देखो इन्द्रियों की दुनिग्रहता, जो सती यह राजपत्नी धर्म की जानकार होती हुई भी व्यभिचार में रत बन गई है । इस कामवृत्ति के लिये धिक्कार है । अफसोस है, इससे अंधा बना हुआ प्राणी अपने विवेक एण क्षण में भूल जाता है। इस प्रकार पुत्र से धनुमंत्री ने राजमाता की इस अनाचार की बात को बिलकुल स्पष्ट रूप में प्रकट कर दिया। उस मंत्रीपुत्र वरधनु ने भी राजमाता का यह वृत्तान्त एकान्त में समय पाकर राजकुमार से कह दिया । राजकुमार ने माता को दुश्चरित्रा जानकर उसको प्रतियोधित સમય વિતતો જતો હતો. આ હકિકત એક વખત ધનુ નામના મંત્રીના જાણવામાં આવી. એ જાણીને તેણે વિચાર કર્યો કે, જે આ પ્રકારને અનાચાર આચરે છે તે ભવિષ્યમાં રાજકુમારના હિતને નુકશાન પહોંચાડનાર પણ ચોક્કસ બનશે. આમ વિચારી તેણે એ હકિકતને ગુપ્ત રાખી પિતાને પુત્ર કે જે રાજકુમારની સાથે રહેતે હવે તેને આડકતરી રીતે સમજાવી સાથે સાથે તેને એ પણ સમજાવ્યું કે, બેટા! યોગ્ય અવસર પ્રાપ્ત થતાં આ ગુપ્ત વાત તમે રાજકુમારના કાને નાખશો. જુઓ ઇન્દ્રિયની દુનિગ્રહતા કે, જે સતી તેમજ રાજરાણું કે જે ધમને જાણનાર હેવા છતાં પણ વ્યભિચારમાં રત બની ગયેલ છે. એ કામવૃત્તિને ધીકકાર છે. અોસ છે કે, કામાંધ બનેલ પ્રાણ પિતાના વિવેક અને સદવિચારને એક ક્ષણ માત્રમાં ભૂલી જાય છે. આ પ્રકારે પુત્રને ધનુમંત્રીએ રાજમાતાના અનાચારની વાતને સ્પષ્ટ સ્વરૂપથી સમજાવી દીધી. ધનમંત્રીના પુત્ર વરધનુએ સમય મળતાં સમગ્ર વૃત્તાંત એકાંતમાં રાજકમારને સંભળાવી દીધે. રાજકુમારે માતાના દુશ્ચરિત્રને જાણીને તેને બોધ उ०८४ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy