SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ६६० उत्तराध्ययनसूत्रे समुदाचारं मुनिचरणयोर्निपतिता । तस्या सुकोमल के शस्पर्शजनितसुखमनुभवन् संभूतमुनिर्निदानं कर्तुमुद्यतः । तदा तदभिप्रायमवगम्य चित्रमुनिना समनुचिन्तितम्अहो ! दुर्जयता मोहस्य ! अहो दुर्दान्ततेन्द्रियाणाम् ! योऽयं समाचरितविकृष्टतपोनिकरोऽपि विदितजिनवचनोऽपि युवतिमालाग्रस्पर्शेन निदानं कर्तुमिच्छति । ततस्तं प्रतिबोधयितुकामश्वित्रमुनिस्तमुक्तवान् भ्रातः ! निवर्तस्व निवर्तस्वैतदध्यवसायात् । एतेहि भोगा निस्साराः परिणामदारुणाः संसारपरिभ्रमण कारणभूताः झुकाया । चक्रवर्ती की पत्नीने भी कि जिसका नाम सुनंदा था अति भक्तिभावके उल्लास से उचित आचारको विस्मृत करके मुनिराजों के चरणों में मस्तक झुकाकर दोनों हाथों से मुनि चरणोंके स्पर्श किया। सुनंदा की सुकोमल केशराशिके स्पर्शसे जनित सुखका अनुभव करने हुए संभूतमुनिने निदान करना प्रारंभ ही किया था कि इतने में उनके इस हार्दिक अभिप्राय को जानकर चित्रमुनिराजने विचार किया कि अहो ! देखो मोहराजकी दुर्जयता- इन्द्रियोंकी दुर्दान्तता कि जिनकी प्रबलता से, सदा विकृष्ट तपस्याओं का समाराधन करनेवाले भी ये सम्भूतमुनि कि जो जिनवचनों के रहस्य के ज्ञाता भी है इस पुवति के बालाग्रके स्पर्श मात्र से ही निदान करने की ओर झुकनेकी तैयारी कर रहे हैं । अतः इनको अवश्य ही सचेन करना चाहिये । इस प्रकार विचार कर चित्रमुनिराजने संभूतमुनि को प्रतिबोधित करनेकी कामनासे उनसे इस प्रकार कहा भाई ! इस दुर्थ्यांनसे-खोटे अध्यवसायसे- अपनी रक्षा करो। ये भोग कि जिनकी चाहना में तुम अपने कर्तव्य पथ को भूलकर હતું તેણે પણ અતિ ભક્તિભાવના ઉલ્હાસને કારણે ઉચિત આચારને પણુ ભૂલી જઈ મુનિ મહારાજના ચરણેામાં મસ્તક નમાવી બન્ને હાથેથી મુનિરાજના ચરણેાનો સ્પ કર્યો. સુનંદાની સુકેામળ કેશરાશિના સ્પર્શથી થતા સુખનો અનુભવ કરતાં સંભૂતમુનિએનિયાણું કરવા માંડયું. એમના એ હૃદયના ભાવેને જાણીને ચિત્તમુનિરાજે વિચાર કર્યો કે, અહાહા ! જુએ તેા ખરા માહુરાજની દુયતા ! ઇન્દ્રિયાની નિષ્ફળતા કે જેની પ્રખળતાથી સદા વિકૃ તપસ્યાનું આરાધન કરવાવાળા એવા આ સ’ભૂતમુનિ કે જેએ જીન વચ. નના રહસ્યના જ્ઞાતા છે તેએ આ યુવતના વાળના સ્પર્શ માત્રથી જ નિદાન કરવા તરફ ઝુકવાની તૈયારી કરી રહ્યા છે. આથી તેમને તાત્કાલિક ચેતવવા જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ચિત્તમુનિરાજે સ ભૂતમુનિને પ્રતિમાધ કરવાની ભાવનાથી એમને આ પ્રકારે કહ્યુ. ભાઈ! આવા પ્રકારના દુર્ધ્યાનથી, ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy