SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम् । दातबुद्धयो युषयोगिरिपतनमरणम् किंतु मोक्षमार्गाश्रयणमेव युक्तमिति । ततो मुनिवचनं निशम्य तौ प्रबजितौ । गृहीतदीक्षौ तौ कालक्रमेण गीताौँ सम्पन्नौ । गुरोराज्ञया षष्ठाष्टमदशमद्वादशार्धमास मासक्षपणादितपोभिरात्मानं भावयन्तौ ग्रामानुग्राम विहरन्तौ कालान्तरेण हस्तिनापुरं प्राप्तौ, बहिरुद्याने च स्थितौ । कदाचिन्मासक्षपणपारणायां संभूतिमुनिनगरमध्ये प्रविष्टः। गृहानुगृह कर मुनिराज ने कहा-इस पुण्योदयसे पाई हुई मनुष्यपर्याय को इस निकृष्ट विचारसे बिगाड़ने में-तुम्हारी कुशलता नहीं है। फिरतो तुम विविधविद्याओं के अध्ययनसे निर्मल बुद्धिशाली हों। अतः गिरि उपर से पतन करके मृत्युको बुलाना इसमें कौनसी बुद्धिमानी है ? तुम जैसे बुद्धिमानोंको ऐसा काम करना शोभाप्रद नहीं है। इसकी अपेक्षा यही सर्वोत्तममार्ग है कि तुम मुक्तिमार्गका आश्रयण करते हुए अपने मनु. ष्य जन्मको सफल करो। मुनिराजकी इस दिव्यवाणीको सुनकर उन दोनोंने उसी समय दीक्षा धारण कर ली।दीक्षा धारण करके उन्होंने आगमोका अच्छी तरह अध्ययन किया और इस तरहसे वे दोनों गीतार्थ बन गये । गुरु महाराज की आज्ञा से अब उन्हों ने षष्ठ, अष्ठम, दशम, द्वादश, अर्धमास, मासक्षपण आदि तपस्याओका आराधन करना प्रारंभ कर दिया । इस तरह विविध तपस्याओं की आराधना तथा ग्रामानुग्राम विहार करते हुए हस्तिनापुर आये और वहां के बाहर के बगीचे में उतरे। एक समय मासक्षपण के पारणा के दिन संभूतमुनि नगर में મુનિરાજે કહ્યું કે પુણ્યના ઉદયથી મળેલ આ મનુષ્યભવને આવા નબળા વિચારથી બગાડવામાં તમારું શ્રેય નથી. તમે વિવિધવિદ્યાઓના અધ્યયનથી નિર્મળ બુદ્ધિશાળી છે. આથી પર્વત ઉપરથી પડીને મોતને ભેટવું તેમાં કઈ જાતની બુદ્ધિમત્તા છે? તમારા જેવા બુદ્ધિમાનેએ એવું કામ કરવું શભાસ્પદ નથી. તેના કરતાં તે સર્વોત્તમમાગ એજ છે કે, તમે મુક્તિ માને આશ્રય લઈ તમારા મનુષ્યજન્મને સફળ કર. મુનિરાજની આવી દિવ્ય વાણી સાંભળીને એ બનેએ એજ સમયે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરીને તે બંનેએ આગમનું સારી રીતે અધ્યયન કર્યું. આ રીતે એ બને ગીતાર્થ બની ગયા. ગુરૂમહારાજની આજ્ઞાથી તેઓએ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ, મા ખમણ આદિ તપસ્યાઓ આરાધન કરવા માંડી. આ રીતે વિવિધ તપસ્યાઓની આરાધના કરતાં તેમજ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવ્યા, અને ત્યાં બહારના બગીચામાં ઉતર્યા. એક સમય માસ ખમણના પારણાના દિવસે સંભૂતમુનિ નગરમાં ગયા ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy