SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनीटीका अ० १३ चित्र-संमूतचरितवर्णनम् ६४७ निर्गतसो दष्टवान् । सर्पण दष्टः स मृतः । सर्पमन्विष्यन् द्वितीयोऽपि तेन दष्टः । सोऽपि मृतः । ततो द्वावपि कालञ्जरे गिरावेकस्थामृग्यायुगलिको शिशू जातौ । तत्रापि मात्रा सह संचरन्तौ तौ केनापि व्याधेन बाणेनैकेन विद्धौ मृतौ । ततो मृतगङ्गातीरे एकस्या हस्यागर्भाद् हंसयुगलिको जातौ । तत्रापि मात्रा समं संचरन्तौ केनापि मत्स्यघातकेन धृत्वा मारितौ । ततो वाराणस्यां भूतदत्तनाम्नो महर्द्धिकस्य चाण्डालस्य पुत्रत्वेन समुत्पन्नौ । तत्र ज्येष्ठश्चित्र नाम्ना, कनिष्ठः संभूतनाम्ना प्रसिद्धो जातः । तौ हि परस्परं परमप्रीतिसंपन्नौ बभूवतुः । निकला । उसने एक भाई को डस लिया जहर की तीव्रता से उसका वहीं पर देहान्त हो गया । सर्प की तलाश करते हुए दूसरा भाई भी उसी सपे के द्वारा डसा जाकर वहीं पर मर गया। इस प्रकार मर कर ये दोनों कालींजर पर्वत के ऊपर एक मृगी की कुक्षि से युगल पुत्र के रूप में अवतरित हुए। वहां भी ये सुख से नहीं रह सके । जब ये दोनों किसी एक समय अपनी मा के साथ कहीं चले जा रहे थे तो एक व्याधने एक ही बाण द्वारा इन दोनों को मार दिया। मर कर ये दोनों ही गंगा के तीर पर एक हँसी के गर्भ से युगल पुत्ररूप में जन्मे। वहाँ भी धीवर ने इनको सुख से नहीं रहने दिया । जब ये दोनों अपमी हँसनी मां के साथ किलोलें कर रहे थे तो किसी धीवरने इनको पकडकर मार डाला। वहां से मर कर फिर ये दोनों ही वाणारसी नगरी में धनसंपन्न एक भूतदत्त नामक चाण्डाल के यहां पुत्ररूप से जन्मे । जेठ पुत्र का नाम ણમાંથી એક સર્ષ નીકળે તેણે સુતેલા બંને ભાઈઓમાંના એકને દંશ દીધે. સર્ષ એકદમ ઝેરીલો હોવાથી બનેમાંથી જેને કરડ હતું તેનું ત્યાં જ મૃત્યુ નિપજ્યું. આ પછી સર્પની તપાસ કરવા નીકળેલા બીજા ભાઈને પણ સર્પ દંશ થતાં તેનું પણ ત્યાં જ મૃત્યુ થયું. આ રીતે મરણ પામેલા એ બંને કાલીજર પર્વત ઉપર એક હરણના પેટે અવતર્યા. ત્યાં પણ તે સુખથી રહી ન શકયા, એક સમયે તે બન્ને પિતાની મા સાથે ચારે ચરવા જઈ રહ્યા હતા, એ સમયે કઈ શીકારીના બાણથી બને માર્યા ગયા. મરીને એ બને ગંગા નદીને કિનારે એક હંસલીન પેટે સાથે અવતર્યા. ત્યાં પણ તે સુખથી રહી શકયા નહીં. પિતાની હસ માતા સાથે જ્યારે તે બને કિલ્લોલ કરી રહ્યા હતા એવે સમયે કઈ એક શીકારીએ તે બન્નેને પકડી લીધા અને મારી નાખ્યા. ત્યાંથી મારીને એ બન્ને વાણુરસી (કાશી) નગરીમાં ધનસંપના એવા ભૂતદત્ત નામના ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જનમ્યા. મોટા પુત્રનું નામ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy