________________
५९८
उत्तराध्ययनसूत्रे यक्षवचनं श्रुत्वा प्रधानाध्यापकः माह
मूलम्के इत्थ खत्ता उवजोइया वा, अज्झावया वा संह खंडिऍहिं। ऐयं खं दंडेणें फैलेण हंता, कंठम्मि चित्तण खेलेज्ज जोणे॥१८॥ छाया-केत्र क्षत्रा उपज्योतिष्का वा अध्यापका वा सह खण्डिकैः।
एतं खलु दण्डेन फलेन हत्वा, कण्ठे गृहीत्वा स्खलयेयुर्ये खलु ॥१८॥ टीका--'के इत्थ'-इत्यादिअत्र यज्ञपाटके केऽपिक्षत्राः क्षत्रियाः सन्ति, वा=अथवा केऽपि उपज्योति
भावार्थ-पात्र दान से ही दाता को विशिष्ट पुण्य की प्राप्ति हुआ करती है यह सिद्धान्त है । सो आप लोग मेरे जैसे निर्ग्रन्थ दान पात्र साधु के लिये एषणा विशुद्ध जो अन्नपानादिक नहीं दे रहे हो सो क्या आप लोग यज्ञ के फल को पा सकोगे। नहीं पा सकोगे। अपात्र के लिये दान की निष्फलता होने से दिया गया दान और दाता दोनों ही हानि को पाते हैं। कहा भी है---
"दधि मधु घृतान्यपात्रे क्षितानि यथाऽऽशु नाशमुपयान्ति"।
"व्यर्थस्त्वपात्र व्ययः" इसलिये अपात्रमें दिया गया दान केवल नाशको ही प्राप्त होता है ॥ १७॥
इस प्रकार यक्ष के वचन सुनकर प्रधान अध्यापकने कहा'केइत्थ खत्ता'-इत्यादि।
अन्वयार्थ-( इत्थ-अत्र) इस यज्ञशाला में ( के खत्ता-केऽपि
ભાવાર્થ–પાત્ર દાનથી જ દાતાને વિશિષ્ઠ પુણ્યની પ્રાપ્તિ થયા કરે છે આ સિદ્ધાંત છે. તે આપ લોક મારા જેવા નિર્ગસ્થને-દાન પાત્ર સાધુને માટે એષણા વિશદ્ધ આ અન્નપાનાદિક આપતા નથી તે શું આપ લેક યજ્ઞના ફળને પામી શકશો ? નહી જ પામી શકે. અપાત્રને માટે દાનની નિષ્ફળતા હોવાથી દેવામાં આવેલ દાન અને દાતા બને હાનીને પ્રાપ્ત બને છે કહ્યું પણ છે–
"दधि मधु घृतान्यपात्रे क्षिप्तानि यथाऽऽशु नाशमुपयान्ति"। " व्यर्थस्स्वपात्रे व्ययः"
આ કારણે અપાત્રને આપવામાં આવેલ દાન કેવળ નાશને જ પ્રાપ્ત કરાવનાર બને છે કે ૧૭ |
યક્ષનાં આ પ્રકારનાં વચન સાંભળીને પ્રધાન અધ્યાપકે કહ્યું - "के अत्य खत्ता" त्या ! पqयार्थ--अत्य-अत्र 0 यशाम के खत्ता-केऽपिक्षत्राः ।
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨