________________
४६
उत्तराध्ययनसूत्रे 'भारंडपक्खीव ' इत्यादि । भारण्ड पक्षीव अप्रमत्तश्चरेत् । यथा भारण्डपक्षी अप्रत्तश्चरति, तथा प्रमादरहितो भूत्वा मुनिश्चरेत्-विहरेदित्यर्थः ।
अयं भावः-यथा-भारण्डपक्षिणोः किलैकं शरीरं ग्रीवाद्वयं चरणत्रयं च भवति, एकः स्वपिति, द्वितीयो जागर्ति, तौ चात्यन्तमप्रमत्ततयैव स्वजीवननिर्वाह लभेते तथा प्रमादपरिवर्जनपूर्वकं संयमे विहरेत् ।।
द्रव्यनिद्रावर्जने प्रमादवर्जने च राजपुत्रागडदत्तदृष्टान्तः प्रोच्यते
अत्रैव भरतक्षेत्रे शंखपुरनामके नगरे सुन्दरनामा नृपतिरासीत् । तस्य मुलसाशरीर बलरहित है-अर्थात् यह शरीर मृत्युदायक इन मुहूर्त आदि काल विशेषों को दूर करने के लिये, अथवा उनको सहन करने के लिये सर्वथा असमर्थ है, इसलिये (भारंडपक्खीव चरे पमत्ते-भारंडपक्षीव अप्रमत्तः चरेत ) भारण्डपक्षी के समान प्रमादरहित होकर मुनि का कर्तव्य है कि वह अपने कर्तव्य में सावधान रहे।
भारंडपक्षी के एक शरीर में दो जीव दो ग्रीवा तथा ३ पैर हाते हैं। ये दो जुडे हुए रहते हैं । जब एक सोता है तो दूसरा जागता रहता है। बहुत ही सावधानी से ये दोनों अपना जीवन निर्वाह करते हैं। इसी तरह मुनिजन को भी अपने संयमरूपी जीवन का निर्वाह बहुत सावधान होकर करना चाहिये।
द्रव्यनिद्रा एवं प्रमाद के छोड़ने में राजपुत्र अगडदत्त का दृष्टान्त इस प्रकार है
इसी भरतक्षेत्र में शंखपुर नाम का एक नगर था। वहां सुन्दर આદિ કાળવિશેષોને દૂર કરવા માટે અથવા તેને સહન કરવા માટે સર્વથા અસમર્થ छ. भाट भारडपक्खीव चरे -- भारण्डपक्षीव अप्रमत्तः चरेत् लार यक्षीनी मा४ પ્રમાદ રહિત બની મુનિરાજેએ પિતાના કર્તવ્યમાં સાવધાન રહેવું.
ભારંડ પક્ષીને એક શરીર, બે ગરદન–ડેક અને ત્રણ પગ હોય છે. એ બને જોડાયેલા રહે છે. જ્યારે એક સુવે છે તે બીજું જાગતું રહે છે. ઘણી જ સાવધાનીથી એ બન્ને પિતાને જીવન નિર્વાહ કરે છે. એ રીતે મુનિજને પણ પિતાના સંયમરૂપ જીવન નિર્વાહ ખૂબ સાવચેત રહીને કર જોઈએ.
દ્રવ્યનિદ્રા અને પ્રમાદને છોડવા અંગે રાજપુત્ર અગડદત્તનું દષ્ટાંત આ પ્રકારનું છે
આ ભરતક્ષેત્રમાં શંખપુર નામનું એક નગર હતું, ત્યાં સુંદર નામે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨