________________
प्रियदर्शिनी टीका. अ. ११ गा० ३२ एकादशाध्ययनसमाप्तिः ५६३ प्ठेत्-अध्ययनश्रवणमननादिनां स्वाधीनं कुर्यात् । सकलशास्त्रपारगामीभवेदित्यर्थः, येन श्रुतेन स आत्मानं = स्वात्मानं परंपरात्मानं चैव सिद्धि-मोक्षं संपापयेत्= नयेत् ॥ इति ब्रवीमित्यस्यार्थः पूर्ववद् बोध्यः ॥ ३२॥
इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा कलित-ललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापकवादिमानमर्दक-श्रीशाहूछत्रपति- कोल्हापुरराजमदत्त" जैनशास्त्राचार्य "-पदभूषित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य
श्रीघासीलालबतिविरचितायामुत्तराध्ययनसूत्रस्य प्रियदर्शिन्याख्यायां व्याख्यायाम्'बहुश्रुताख्य'नामकं दशममध्ययन
सम्पूर्णम् ॥ ११ ॥ भावार्थ-बहुश्रुत संयमियों के गुण मुक्तिप्रदान करानेवाले होते हैं जब यह बात है तो संयमीका कर्तव्य है कि वह अंगोपांगादिरूप आगम का खूब अभ्यास करे-अपनी आत्मा को और आगम की आत्मा एकरूप बना लेवे-इस तरह वह मुक्ति का अधिपती बन जायगा । और उस के उपदेश से अन्य भव्य जन भी मुक्ति के भोक्ता बन जायेंगे । इस प्रकार सुधर्मास्वामी ने जम्बूस्वामी को यह प्रभुद्वारा उपदिष्ट तत्त्व समझाया है ॥ ३२ ॥
॥ इस प्रकार यह उत्तराध्ययन सूत्र की प्रियदर्शिनी टीका के " बहुश्रुत " नामके ग्यारहवें अध्ययन
का हिन्दी भाषानुवाद संपूर्ण हुआ ॥११॥ ભાવાર્થ–બહુશ્રુત સંયમીઓના ગુણ મુકિત પ્રદાન કરનારા હોય છે. તેથી સંયમીનું કર્તવ્ય છે કે તેમણે અંગે પાંગાધિરૂપ આગમનનું ખૂબ અધ્યયન કરવું જોઈએ. પિતાના આત્માને આગમનની સાથે એક રૂપ બનાવી લે. આમ કરવાથી તે સકિતને અધિકારી બનશે. અને તેના ઉપદેશથી અન્ય ભવ્ય જને પણ મોક્ષના અધિકારી બનશે. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને પ્રભુ દ્વારા ઉપદિષ્ટ આ તત્વ સમજાવ્યું છે ૩૨ છે
છે ઉત્તરાધ્યયનસૂત્રની પ્રિયદર્શિની નામની ટીકાના બહુશ્રુત નામના અગિયારમાં અધ્યયનને
ગુજરાતી અનુવાદ સમાપ્ત ૧૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨