SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे ___ स धनमित्रो वणिक् तेन मार्गेण साधुमेकं भिक्षार्थं व्रजन्तं विलोक्याह-भो मुने ! विश्राम्यताम् । मुनिनोक्तम्-शीघ्रं मया स्वकार्य गन्तव्यम्। वणिक् प्राहभगवन् ! परकार्येण कोऽपि गच्छति किम् ?, ततो मुनिराह-बहवो जना अन्यार्थे क्लिश्यन्ते, यथा भार्याद्यर्थं त्वमेव क्लिश्यमानोऽसि । स वणिक् मुनेवचनं श्रुत्वा प्रतिबुद्धः प्राह-भगवन् ! भवान् कुत्रावस्थितः ?। मुनिनोक्तम्-उद्याने । ततोऽसौ करता हुआ ही वह वणिक शरीरचिन्ता की निवृत्ति के लिये घरसे बाहिर चल दिया । गर्मीका समय था धूप तेजीसे पड़ रही थी, मध्याह्नका समय था। शरीर चिन्ता से निश्चित होकर यह गर्मी के आताप से आकुलित बन वहीं पर एक वृक्ष की छाया में विश्रान्ति लेने के लिये बैठ गया। __उस समय एक साधु भिक्षा के लिये वहां होकर निकले। इसने साधु को देखकर उनसे कहा हे मुनिराज ! ठहरिये-कुछ समय यहां विश्रांति कर लीजिये । वणिक् की बात सुनकर मुनिराज ने कहा-मुझे जल्दी है, अपने कार्य के लिये मैं जा रहा हूं । मुनिराज की वाणी सुनकर वणिक ने कहा हे महात्मन् ! परकार्यसे भी क्या कोई जाता है ? मुनिराज ने कहा हां, संसार के अनेक जीव पर के निमित्त ही तो दुःख पाते हैं, जैसे स्वयं -तुम भी तो भार्या आदि के निमित्त दुःख पा रहे हो। वणिक् मुनिराज के वचनों को सुनकर सचेत होकर बोला-महाराज ! आप कहां ठहरे हैं ? मुनिराजने कहा-बगीचे में। ऐसा कह कर मुनिराज वहांसे चल दिये। નિમિત્તે જ પાપકર્મ કરી કમાતા રહે છે. આ પ્રકારને વિચાર કરતાં કરતાં તે વણિક દુખ ભુલવા ઘરથી બહાર નીકળે. ગરમીને એ સમય હત, તાપ જોરથી પડી રહ્યો હતે, મધ્યાહને સમય હો, ચિન્તાતુર વદને તે ગરમીને આતાપથી બચવા ત્યાં એક ઝાડની છાયામાં વિશ્રાંતિ લેવા બેસી ગયે. આ સમયે એક સાધુ ભિક્ષા માટે જઈ રહ્યા હતા તે ત્યાંથી નીકળ્યા. સાધુ મહારાજને જે તે વણિકે કહ્યું કે, હે મુનિરાજ ! ઊભા રહે–શેડો સમય અહીં વિશ્રાંતિ કરો. વણિકની વાત સાંભળીને મુનિરાજે કહ્યુ-મને ઉતાવળ છે, મારા કાર્ય માટે હું જઈ રહ્યો છું, મુનિરાજની વાણી સાંભળીને વણિકે કહ્યુ-ભગવદ્ ! બીજાના કામ અર્થે પણ શું કઈ જાય છે ? મુનિરાજે કહ્યું-હા સંસારના અનેક જીવ બીજાના માટે જ કલેશ પામે છે. જેમ તમે પિતે સ્ત્રી આદિને માટે ભેગવી રહ્યા છો. મુનિરાજનાં વચન સાંભળીને વણિક સચેત બની ગયું અને બે મહારાજ! આપ કયાં ઉતર્યા છે ? મુનિરાજે કહ્યું-બગીચામાં. આમ કહી મુનિરાજ ચાલ્યા ગયા. વણિક તેમના પાછા ફરવાની ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy