SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०४ गा० ४ बान्धवासहायकत्वे धमित्रषणिग्दृष्टान्तः ३१ अनाभीरीवञ्चकवणिग्दृष्टान्तः प्रोच्यते___ वसुमतीनगर्यां धनमित्रनामको वणिग् वाणिज्यं कुर्वन्नासीत् । अन्यदा काचित् सरलहृदया आभीरी रूप्यकद्वयमादाय कार्यासार्थमागता । तया कथितम्भो ! रूप्यकद्वयस्य कार्पासं देहि । धनमित्रो वदति-अहं ददामि, तया रूप्यकद्वयं दत्तं, तेन वणिजा एकस्यैव रूप्यकस्य कापस वारद्वयं तोलयित्वा दत्तम् । सा जानाति करेंगे । इसका तात्पर्य यही है कि जो जीव जैसा कर्म करता है उसका वैसा ही फल वही भोगता है-दूसरा और कोई नहीं । न स्त्री सहायक होती है और न बन्धुजन । इसलिये जब यह बात अटल है तो फिर धर्म के उपार्जन करने में ही जीव की चतुराई है-दूसरों के पीछे अपने परमार्थ को नष्ट कर नरकादिक की मार खाना इसमें कौनसी भलाई है। इस पर भोलीभाली ग्वालिन को ठगनेवाले एक वणिक् का दृष्टान्त इस प्रकार है वसुमती नगरी में धनमित्र नाम का एक वणिक् वाणिज्य कर्म करता हुआ अपना समय व्यतीत कर रहा था। उसके पास एक भोली भाली ग्वालिन दो रूपया लेकर कपास लेने के लिये आई। आकर उसने कहा कि-मुझे दो रूपये का कपास दीजिये। यह सुनकर धनमित्र ने कहा-कि अभी देता हूं, ग्वालिनने इस बातको सुनकर उसे दो रुपये दे दिये। वणिक ने रुपये लेकर उसको एक रुपयेका ही कपास दो बार तोल વાનાં છે. આ કહેવાનો આશય એ છે કે, જે જીવ જેવું કર્મ કરશે તેવું જ ફળ તેને ભેગવવું પડશે. બીજું કઈ પણ ભેગવવા નહીં આવે. ન તે સ્ત્રી જોગવવા આવશે કે ન તે બંધુજન આવશે. જ્યારે આ વાત નિવિવાદ છે તે પછી ધર્મનું ઉપાર્જન કરવામાં જ છવની ચતુરાઈ છે. બીજાની પાછળ પિતાના પરમ અર્થને નષ્ટ કરી નરકાદિકને માર ખાવામાં કઈ ભલાઈ છે? આના ઉપર એક ભલીની ગોવાલણને ઠગવાવાળા એક વાણુઓનું દૃષ્ટાન્ત આ પ્રકારનું છે– વસુમતિ નગરીમાં ધનપ્રિય નામને એક વાણિયો રહેતું હતું. તે વેપાર કરી ખાઈ પિતાનું જીવન ગુજારતો હતો. એક દિવસ તેની દુકાને એક ભલીભેળી ગોવાલણ બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. આવીને તેણે કહ્યું કે, મને બે રૂપિયાને કપાસ આપે. આ સાંભળીને ધનપ્રિયે કહ્યું, ભલે આપું છું. ગેવાલણે તેને બે રૂપિયા આપી દીધા. વણિકે રૂપિયા લઈને તેને બે વખત તેળીને કુલ એક રૂપિયાને કપાસ આવે. બે વખત તળેલું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy