SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - उत्तराध्ययनसूत्रे पश्यन्नासीत् । तदा तत्रायाता राजपुरुषास्तं चौरं निश्चित्य गृहीत्वा राज्ञः समीपमानीतवन्तः। राजा च तस्य चौरस्य नरं शासनं कृतवान् । एवं पापकर्मप्रशं. साऽभिलाषश्च सदोष इति ततोऽपि निवर्तनीयम् ॥ ३ ॥ इह कर्म निष्फलं न भवतीत्युक्तम् , कर्मबन्धान्मोचनं कदाचिद् बन्धुभ्य एव स्यात् , अमुक्तौ वा धनादिवत् तद् विभज्यैव बन्धुभिः सह भोक्तव्यं स्यादित्याशङ्क्याहसंसारमावण्ण परस्त अट्ठा, साहारणं जं चं करेई कम्मं । कम्मस्त ते तस्स उ वेयकोले, न बंधा बंधवेयं उवेति ॥४॥ छाया-संसारमापन्नः परस्य अर्थाय, साधारणं यच करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवताम् उपयन्ति ॥४॥ कमर को, तथा इन सब को देखकर फिर वह खातर के मुख को भी देखने लग जाता । उसकी यह चेष्टा देखकर उस समय वहां जो राजपुरुष आये हुए थे उन्हों ने इसको ही चोर निश्चित कर एवं पकड़ कर वे राजा के पास ले गये । राजा ने उस चोर को अच्छी तरह दंडित किया। इस कथा से यह शिक्षा मिलती है कि पापकर्म की प्रशंसा करनेका भी परित्याग कर देना चाहिये, क्यों कि ऐसा करना दोष है ॥३॥ कर्म निष्फल नहीं होता है यह कहा है-सो कर्मों के बन्धन से छुटकारा कदाचित् अपने बन्धुजन करादें, अथवा न करावें तो जिस प्रकार धन बांटकर सब के भोगने के काम में आता है उसी प्रकार कर्म भी बांट कर बन्धुओं के साथ भोग लिया जायगा क्या? इसका उत्तर इस गाथाद्वारा दिया जा रहा है-'संसारमावण्ण'-इत्यादि । કમર તરફ નજર નાખી માપ કાઢતું. આ બધું જોઈને છેવટે તે પિલા બાકોરા તરફ દૃષ્ટિ કરતે. તેની આ પ્રકારની ચેષ્ટા રાજ્યની છુપી પિલી સેના જોવામાં આવી. તેઓને શંકા દઢ થતાં તેને જ ચાર માનીને તેઓ તેને પકડીને રાજાની પાસે લઈ ગઘા. રાજાએ તે ચેરને સારી એવી સજા કરી. આ ઉપરથી એ શિક્ષા મળે છે કે, પાપકર્મની પ્રશંસા કરવારૂપ અભિલાષાને પણ પરિત્યાગ કરી દેવું જોઈએ. કેમ કે એમ કરવું એ પણ દોષ છે ૩૫ કરેલાં કર્મ નિષ્ફળ નથી થતાં એવું જે કહ્યું છે તે કરેલાં કર્મોના બંધનથી છુટકારે કદાચ પિતાના સ્વજન કરાવી આપે, અથવા ન પણ કરાવે. જે રીતે ધનના ભાગલા પાડી તે સ્વજનેમાં વહેંચી લેવામાં આવે તે રીતે કમ ભેગવવામાં સ્વજને ભાગીદાર થશે? આને ઉત્તર આ ગાથાથી मायामां आवे छे.-"संसारमावण्ण"-त्याहि. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy