________________
प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते नमिनृपतेः हस्तिपलायनवर्णनम्
३५३
मदन रेखामब्रवीत् - एहि सुतमुखं द्रष्टुं राजभवनं गच्छावः । मदनरेखा वदति - अलं भवृद्धिकारकेण दुःखौघदायिना प्रेमपूरेण, अतः परं तु साध्वीचरणएव शरण मित्युक्त्वा तया साध्वीसमीपे प्रव्रज्या गृहीता । देवस्ताः साध्वीस्तां च सतीं नत्वा देवलोकं गतः । सा मदनरेखा दृढव्रता प्रवर्तिनी समीपे सुव्रतानाम्ना प्रसिद्धा दुष्करं तपश्चकार ।
इतश्च पद्मरथनृपस्य भवने यथा यथा स बालो वर्धते, तथा तथा तत्प्रभावाद् रिपवोऽपि नृपाः पद्मरथं नमन्ति । अतः पद्मरथो राजा तस्य बालकस्य नमिरिति नाम कृतवान् । वृद्धिं व्रजतस्तस्य बालकस्याष्टमे वर्षे सर्वाः कलाः समायातः । क्रमेण हो गई। मदनरेखाको प्रतिबोधित हुए देखकर उस देवने कहा- चलो अपने पुत्र का मुख देखने के लिये राजभवन की और चलें । देव की बात सुनकर मदनरेखा ने कहा-भव वृद्धि तथा दुःख परम्परा के कारणरूप इस पुत्रादि प्रेम की मुझे अवश्यक्ता नहीं है, अब तो साध्वीजा के चरण ही मुझे शरण हैं । ऐसा कह कर मदनरेखा ने साध्वी के समीप प्रव्रज्या धारण कर ली । देव उन साध्वियों को तथा उस मदनरेखा को वन्दन कर अपने स्थान पर वापिस चला गया । दीक्षित मदनरेखा दृडव्रता नाम की प्रवर्तिनी की शिष्या बनकर सुव्रता नाम से प्रसिद्ध हुई । उसने खूब कठिन तपस्याओं का आराधन करना प्रारम्भ कर दिया ।
इधर पद्मरथ नृप के भवन में जैसे २ वह बालक बढने लगा । तैसे २ इसके प्रभाव से पद्मरथ के शत्रु भी विनीत होकर उनको नमन करने लगे । पद्मरथ ने यह सब प्रभाव उस बालक का समझ कर उस बालक
આ પ્રકારની સાધ્વીજીની ધમ દેશનાને સાંભળીને સતી મનરેખા પ્રતિ બુદ્ધે ખની ગઈ. મદનરેખાને પ્રતિમાધિત બનેલી જોઇને એ દેવે કહ્યું-ચાલા રાજભવનમાં જઈ તમારા પુત્રનું મુખ જોઈ આવીચે. દેવની વાત સાંભળીને મદનરેખાએ કહ્યું-ભવવૃદ્ધિ તથા દુ:ખપર પરાના કારણરૂપ એવા પુત્રાદિકના પ્રેમની હવે મને આવશ્યકતા નથી. હવે આ સાધ્વીજીનાં ચરણુ જ મારૂ શરણુ છે. એવું કહીને મદનરેખાએ સાધ્વીજી પાસેથી દીક્ષા લીધી. દેવ એ સાધ્વી. એને તથા સતી મનરેખાને વંદન કરી પેાતાના સ્થાને ચાલ્યા ગયા અને સતી મદનરેખા દેઢવ્રતા સાદેવીજીની શિષ્યા બનીને સુત્રતા નામથી પ્રસિદ્ધ થયાં. તેમણે ખૂબ કઠીન તપસ્યા કરવાના પ્રારંભ કરી દીધા.
આ તરફ પદ્મરથરાજાને ત્યાં જેમ જેમ આળક માટેા થવા લાગ્યા તેમ તેમ એના પ્રભાવથી પદ્મરથરાજાના જે શત્રુઓ હતા એ વિનીત ખની જઈ એને નમવા લાગ્યા. પદ્મરથરાજાએ આ સઘળા પ્રતાપ એ બાળકના સમજીને એ
उ० ४५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨