SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ९ नमिचरिते मदनरेखादृष्टान्तः ३३७ विद्यते ? तैरुक्तम्-स रम्भागृहे मुप्तोऽस्ति । किमर्थमत्रागमनेन कष्टमाचरितं भवता ? । मणिरथः कथयति-अत्रारण्यस्थितस्य मद्भातुः कश्चिदुपद्रव आपते , इति तद्रक्षणार्थमहमागतोऽस्मीति वदन् यामिकं तत्समीपे प्रेषयति । स गत्वा युगबाहुं कथयति-स्वामिन् ! तव ज्येष्ठभ्राता समागतः। तन्निशम्य मदनरेखा स्वपति माह-सावधानेन भवितव्यम् । तथाऽप्यसौ न विश्वसिति। युगबाहुः स्वभ्रातुरागमनं विदित्वा बहिनिःसरति । मदनरेखा च जालान्तरेण (गवाक्षान्तरेण) पश्यति । युगबाहुः मणिरथस्य पादयोः पतति । मणिरथस्तस्मिन्नेव समये तेन खान तं विश्वस्त को सुनकर उन लोगोंने कहा कि महाराज ! इस समय वे कदली घरमें सोये हुए हैं । पहिरेदारों ने जब यह पूछा कि आप ने यहां तक आनेका कष्ट क्यों लिया ? तो उसने जवाब दिया कि यहां पर जंगल में मेरा भाई अकेला ठहरा हुआ है उस पर कोई उपद्रव न आ जाय, इस विचार से मैं उसकी रक्षा करने के लिये यहाँ आया हूं। इस प्रकार पहिरेदारोंसे कहकर मणिरथने पहिरेदारको युगबाहुके पास भेजा। पहिरेदारने भीतर जाकर युगबाहुसे कहा कि हे नाथ! आपके बडे भाई आये हैं। यह बात सुनकर मदनरेखा(मेनरया)ने अपने पतिसे कहा कि-स्वामिन् ! सावधानी से रहिये । तो भी इसने विश्वास नहीं किया । युगबाहु अपने बडे भाई का आगमन जानकर कदली घर से बाहर निकलता है, और मदनरेखा गोखके अन्दरसे देख रही है। युगबाहुज्यों ही नमस्कार करने के लिये मणिरथ के पैरों पर गिरता है, त्यों ही तत्काल वह मणिरथ उस વચન સાંભળીને પહેરેગીરેએ કહ્યું કે, અત્યારે તેઓ કદલીઘરમાં સુતા છે. પહેરેગીએ મણિરથને પૂછયું કે, આપે આ વખતે અહીં આવવાની તકલીફ કેમ લીધી ? મણિરથે જવાબ આપ્યો કે, અહીં જંગલમાં જ્યારે મારો ભાઈ એકલે છે તે તેને કાંઈ ઉપદ્રવન આવે આ હેતુથી હું તેની રક્ષા કરવા માટે અહીં આવ્યો છું. આ રીતે પહેરેગીરને સમજાવી એક પહેરેગીરને યુગબાહુને પિતાના આગમનના સમાચાર કહેવા મક, પહેરેગીરે જઈને યુગબાહુને મણિરથ આવવાના સમાચાર આપ્યા. આ વાત સાંભળીને મદન રેખાએ પોતાના પતિને કહ્યું કે, સ્વામિન! મને ડર છે માટે સાવધાની પૂર્વક રહેજો. પોતાના ભાઈ પ્રત્યેની મમતા અને વિશ્વાસને કારણે તેણે મદન રેખાના આ મહત્વના સુચનને ગણુકાયું નહીં અને પિતાના મોટાભાઈને મળવા માટે યુગબાહુ કદળી ઘરમાંથી બહાર નીકળે ત્યારે જાળીમાંથી મદનરેખા તેની પાછળ જોવા લાગી. યુગબાહું જ્યારે મણિરથને નમસ્કાર કરવા તેને પગમાં પડે છે એજ उ० ४३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy