SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ७ गा.१५ व्यवहारे वाणिजप्रयदृष्टान्तः पढमे नज्जिया विज्जा, बीइए नज्जियं धणं । तइए नज्जियं पुन्नं, चउत्थे किं करिस्सइ ॥१॥ छाया-प्रथमे नाजिता विद्या, द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जितं पुष्य, चतुर्थे किं करिष्यति ॥ १॥ एवमसौ चिन्तयित्वा धृत-मध-वेश्यादि-व्यसनवर्जितो भोजना-च्छादनादिना यथोचितव्ययकारको विधिना व्यवहरन् विपुललाभसंपन्नो जातः। द्वितीयेन चिन्तितम्-अस्ति मम गृहे प्रभूतं द्रव्यम् , विनाऽर्जनेन तद् भुज्यमानं शीघ्रमेव क्षीयते । तस्मान्मूलधनं रक्षता मया केवलमर्जितं धनं भोक्तव्यम् , साधे जाते हैं । यही हमारा समय है कि जिसमें हम अर्थ का उपार्जन कर सकते हैं। क्यों कि यह नीति का वाक्य है प्रथमे नाजिता विद्या, द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जितं पुण्यं, चतुर्थ किं करिष्यति ॥ ११ ॥ "जिसने अपनी प्रथम अवस्था में विद्या उपार्जित नहीं की, द्वितीय अवस्था में धन नहीं कमाया, तृतीय अवस्था में पुण्य संचित नहीं किया वह चतुर्थ अवस्था में क्या कर सकता है ॥" इस प्रकार विचार कर उसने गत आदि व्यसनों से अलग रहकर विधिपूर्वक व्यापार करना प्रारम्भ कर दिया। अपने खाने और पहिरने के योग्य सामग्री में खर्च करते हुए इसने व्यापारमें खूब पैसा कमाया। दूसरे पुत्रने विचार किया कि-हम को कमाने की इतनी अधिक आवश्यकता नहीं है कारण कि घर में बाप दादों द्वारा कमाई हुई संपत्ति बहुत रनखी है । परन्तु नहीं कमाने पर वह खर्च होती हुई समाप्त हो સમય છે કે જેમાં હું અર્થનું ઉપાર્જન કરી શકું કેમકે, આ નીતિનું વાક્ય છે. प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् । तृतीये नार्जितं पुण्यं, चतुर्थे किं करिष्यति ॥१॥ જેણે પોતાની પ્રથમ અવસ્થામાં વિદ્યા ઉપાર્જીત કરી નથી, બીજી અવસ્થામાં ધન કમાયે નથી ત્રીજી અવસ્થામાં પુણ્ય સંચિત કર્યું નથી. તે ચોથી અવસ્થામાં શું કરી શકે ? આ પ્રકારનો વિચાર કરી તેણે જુગાર આદિ વ્યસનથી દૂર રહી તે વિધિ પૂર્વક વેપાર કરે શરૂ કર્યો. પિતાના ખાવા અને પહેરવાની સામગ્રીનું ખર્ચ કાઢતાં તેણે વેપારમાં સારું એવું ધન ભેગું કર્યું. બીજાએ વિચાર કર્યો કે, મારે કમાવાની એટલી બધી આવશ્યકતા નથી. કારણ કે ઘરમાં બાપદાદાની કમાએલી સંપત્તિ ઘણું છે. પરંતુ ન કમાવાથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy