SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ४ गा० १ जराग्रस्तस्य शरणाभावः जनाः किं त्राणं शरणं नु ग्रहीष्यन्ति याप्स्यन्ति, न किमपि । प्रमादिनां हिंसकानामिन्द्रियवशवतिनां संकटमाप्तौ कोऽपि त्राता न भवतीत्यर्थः । तस्माद् धर्म प्रमादो न कार्य इति भावः । 'जणे पमत्ते' इति प्रथमाबहुवचनस्थाने मूत्रत्वादेक वचनम् ॥ अथवा 'पमत्ते जणे' हे प्रमत्तजन ! इति सम्बोधनम् ॥ पापस्थानों से विरक्त नहीं होते हैं । ऐसे मनुष्य (किं गहिति-कि(प्राणं) ग्रहीष्यन्ति ) किसकी शरण प्राप्त कर सकेंगे। अथवा क्या शरण प्राप्त कर सकेगे ? कुछ भी नहीं । तात्पर्य कहने का यह है कि जो जीव प्रमादी होते हैं इन्द्रियों के गुलाम होते हैं तथा हिंसक होते हैं उनका रक्षक कोई नहीं होता है, इसलिये धर्मसेवन में प्रमाद नहीं करना चाहिये । ( एवं वियाणाहि-एवं विजानीहि) ऐसा समझो। ___ भावार्थ-जो व्यक्ति प्रमादी होते हैं हिंसक एवं इन्द्रियों के वशवर्ती होते हैं वे सब प्रकार के अनर्थों को करने में जरा भी कसर नहीं रखते हैं । उनको संसार में कष्टों से कोई नहीं बचा सकता, अतः धर्म का सेवन अवश्य आवश्यकीय है कि जिससे जीव की हरसमय रक्षा होती रहे । तथा यह भी समझना चाहिये कि यह आयु प्रतिदिन घट रही है। इसको वढानेवाला कोई भी नहीं है। जब वृद्धावस्था आवेगी तब तो इतनो भी शक्ति नहीं रहेगी कि जिससे थोड़ा बहुत भी धर्मसाधन हो सके । उस अवस्था में उस जरा से रक्षा करनेवाला पा५ ४२पाथी पछाडी ४॥ नथी. मेवा मनुष्य किं गहिति-कि (त्राणं) गृहीध्यन्ति કેનું શરણ પ્રાપ્ત કરી શકશે ? કયું શરણ પ્રાપ્ત કરી શકશે ?, કોઈ તેને શરણ આપશે નહિ. કહેવાને આશય એ છે કે જે જીવ પ્રમાદી જીવન ગાળે છે, ઈન્દ્રિયના ગુલામ (લેલુ૫) તેમજ હિંસક હોય છે તેનું કઈ રક્ષક થતું નથી. भाटे भी नडतो मायरमांत प्रमान ४२३ न, एवं विया णाहि-एवं विजानिहि मेरो त समान २०४ ભાવાર્થ–જેઓ પ્રમાદિ જીવન ગાળતા હોય છે, હિંસક અને ઇન્દ્રિયોને વશ વતિ લુપી હોય છે, તેઓ સર્વ પ્રકારના અનર્થોને કરવામાં જરા પણ કચાશઢીલાશ રાખતા નથી. તેને સંસારનાં દુખેથી કોઈ છોડાવી શકતું નથી. આટલા માટે ધર્મનું આચરણ જીવનમાં આવશ્યક વસ્તુ છે. કે જેનાથી જીવની પળેપળે રક્ષા થતી રહે છે. જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે. તથા એ પણ વિચારવું જોઈએ કે, આ આયુષ્ય ક્ષણે ક્ષણે-દિવસે દિવસે ઓછું થતું જાય છે, તેને વધારવા કેઈ સમર્થ નથી. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તે એટલી પણ શક્તિ નહીં રહે કે જેનાથી થોડી ઘણી પણ ધર્મકરણી થઈ શકે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy