SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा०१ संयमस्वरूपम् पूर्व वायुकायसंयमविषये प्रोक्तं यत्-'अनावृतमुखेन संभाषणे मुखनिर्गतोष्णवायुना वायुकायविराधनं जायते' इति, तत्र केचिदेवं वदन्ति-आत्मा हि भाषणकाले चतुः स्पर्शवतो भाषावर्गणापुद्गलान् गृह्णाति तैर्वायुकायस्य विराधना न संभवति तस्यापि चतुः स्पर्शवत्वादिति । तेषामपर्याप्तमेतत्कथनम्, वस्तुतस्तु आत्मा पूर्व चतुःस्पर्शकपुद्गलानेव गृह्णाति किन्तु संभाषणसमये तैजसशरीरं संगृह्येव भाषापुद्गला निस्सरन्तीति तैजसशरीरसम्बन्धेन तेऽष्टस्पर्शवन्तो जायन्ते तस्मादनिवार्या वायुकायविराधना । । मुखवस्त्रिकाविचारः । ननु मुखोष्णवायुनाऽपि यदि वायुकायविराधनं तर्हि मुनिना कथं वायुकायसंयमः ? इति चेत् न, यतो भगवता श्रीतीर्थकरेण मुनीनां वायुकायसंयमार्थ मुखवस्त्रिकाबन्धनं प्रतिपादितम् । ___ पहले वायुकायसंयममें कहा है कि-बोलते समय मुखसे निकलनेवाली वायु गर्म होती है और इसी कारण उससे वायुकायके जीवोंकी विराधना होती है। यहाँ कुछ लोगोंका कहना है कि आत्मा चार स्पशवाले भाषावर्गणाके पुद्गलोंको ग्रहण करती है और चार स्पर्शवाले पुद्गलों से वायुकायकी विराधना नहीं हो सकती, क्यों कि वायुकायके जीवभी चार स्पर्शवाले होते हैं । उनका यह कथन अधूरा है । बात वास्तव में यह है कि आत्मा ग्रहण तो चार स्पर्शवाले पुद्गलो का ही करती हैं किन्तु भाषण करते समय तैजस शरीरको ग्रहण करके ही भाषा-पुद्गल निकलते हैं। तैजस शरीरके सम्बन्धसे भाषा-पुद्गल आठ स्पर्शवाले हो जाते हैं, और आठ स्पर्शवाले होने से उनसे वायुकाय आदि को विराधना अवश्य होती है। ___ मुखवस्त्रिकाविचार. जब मुखसे निकलनेवालो वायुसे वायुकाय को विराधना होती है, तो मुनि वायुकायका પૂર્વે વાયુકાય-સંયમમાં જે કહ્યું છે કે–ખુલ્લે મોઢે બોલવામાં મુખમાંથી નીકળતા ગરમ વાયુ વડે વાયુકાયના જીવોની વિરાધના થાય છે. ત્યાં કેટલાક લોકોનું કહેવું એવું છે કે આત્મા ચાર સ્પર્શવાળા ભાષાવગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને ચાર સ્પર્શવાળા પુદ્ગલથી વાયુકાયની વિરાધના થઈ શકતી નથી. કેમકે વાયુકાયના જીવો પણ ચાર સ્પર્શ વાળા હોય છે. એમનું એ કથન અધૂરું છે. વસ્તુતઃ વાત એવી છે કે આત્મા ગ્રહણ તે ચાર સ્પર્શવાળા પુદ્ગલેનું જ કરે છે, કિન્તુ બોલતી વખતે તેજસ શરીરને ગ્રહણ કરીને જ ભાષાપુદ્ગલ નીકળે છે. તેજસ શરીરના સંબંધથી ભાષા-પુદ્ગલ આઠ સ્પર્શવાળા થઈ જાય છે, અને આઠ સ્પર્શવાળા થવાથી, તેનાથી વાયુકાય આદિની વિરાધના અવશ્ય થાય છે. મુખવસ્રિાવિચાર જે મુખમાંથી નિકળનારા વાયુથી વાયુકાયની વિરાધના થાય છે, તે મુનિ વાયુકાયને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy