SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवेकालिकसूत्रे " न पुण्यार्थीपकल्पितद्रव्यस्याकल्प्यत्वस्वीकारे साधोः शिष्टकुले भिक्षाग्रहणमेवाकल्प्यं स्यात् पुण्यार्थमेव तेषां पाकप्रवृत्तेन तु क्षुद्रजन्तुवत्स्वोदरपूर्त्तिमात्रार्थमिति चेन्न तथाहि - यद्यपि शिष्टकुले सम्पादितमन्नं पुण्यार्थप्रकृतं तथापि यदन्येभ्यो दातुमेव निष्पादितं न तु स्वोपभोगार्थं तदेवान्नं 'पुण्यार्थ प्रकृत' - शब्देनात्र गृह्यते, एतदेव देयमित्युच्यते । ईदृशस्यैव ग्रहणे प्रतिषेधः, आरम्भान्तरायादिदोषप्रसङ्गात् । यत्तु स्वस्य स्वपोष्यवर्गस्य चोपभोगार्थमुदारबुद्धया सम्पादितं तच्चानियतदानार्थत्वाददेयमित्युच्यते । अस्य ३४८ 9 वास्ते अकल्पनीय बताया है । यदि महाव्रतियोंको छोड़कर अन्य किसीको देनेमें पुण्य न हो तो भगवान्का किया हुआ यह निषेध किस पर लागू पड़ेगा है तात्पर्य यह है कि पुण्यके लिये निकाले हुए द्रव्य को मुनियोंके लिये अकल्प्य बतानेसे यह सिद्ध होता है कि दूसरों को दान देने से भी पुण्यकी प्राप्ति होती है । शंका- यदि पुण्यार्थ निकाला हुआ द्रव्य, साधुओंको ग्राह्य नहीं है तो शिष्टकुलमें साधु, कभी भिक्षा ग्रहण कर ही नहीं सकते, क्योंकि शिष्ट जन, पुण्यके लिये ही रसोईका आरम्भ करते हैं, साधारण (क्षुद्र) प्राणियों की तरह अपने ही उदरको पूर्त्तिके लिये नहीं । समाधान- यद्यपि शिष्टकुलमें तैयार किया हुआ आहार पुण्यके लिये ही संपादित होता है तथापि जो आहार दूसरोंको ही देनेके लिये बनाया जाता है अपने उपभोग के लिये नही 'पुण्ण ट्ठा पगडं ' (पुण्यार्थ निष्पादित) और वही 'देय' कहलाता है । इस प्रकार के आहारको ही ग्रहण करनेका निषेध किया गया है। क्योंकि, उसे लेलेनेसे आरंभ और अन्तराय आदि दोषोंका प्रसंग संभव होता है जो आहार, अपने और अपने आश्रित जनोंके उपभोगके लिये उदार बुद्धिसे निष्पन्न किया जाता है, वह अनियत दानके लिये होनेसे 'अदेय' कहलाता है । इस अदेय आहारको ग्रहण એ છે કે પુણ્યને માટે કાઢેલા દ્રવ્યને મુનિએને માટે અકલ્પ્ય બતાવ્યુ હાવાથી એમ સિદ્ધ થાય છે કે ખીજાઓને દાન આપવાથી પણુ પુણ્યની પ્રાપ્તિ થાય છે. શંકા-જો પુછ્યા કાઢેલું દ્રવ્ય સાધુએને માટે ગ્રાહ્ય ન હોય તા શિષ્ટ કુળમાં સાધુ કદાપિ ભિક્ષા ગ્રહણ કરી શકશે જ નહિં, કારણ કે શિષ્ટજન પુણ્યને માટે જ રસેાઇના આરંભ કરે છે. સાધારણ (ક્ષુદ્ર) પ્રાણીઓની પેઠે માત્ર પેાતાનુ જ ઉદર ભરવાને માટે નહિ. સમાધાન-જો કે શિષ્ટ કુળમાં તૈયાર કરવામાં આવતા આહાર પુણ્યને માટેજ સ`પાદિત હાય છે, તાપણુ જે આહાર ખીજાઓને માટે બનાવવામાં આવે છે,-પેાતાના ઉપલેાभाटे नहि, ते पुणडा पगडं ( पुण्यार्थ निष्पादित) भने ४ 'हेय' उडेवाय छे. मे પ્રકારના આહારને પણ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યે છે; કારણ કે.એ લેવાથી આરલ અને અંતરાય આદિ દોષાના પ્રસંગ ઉત્પન્ન થાય છે. જે આહાર પેાતાને માટે અને પેાતાનાં આશ્રિત જનેાના ઉપભેગને માટે ઉદાર-બુદ્ધિ થી નિષ્પન્ન કરવામાં આવે છે તે અનિયત દાનને માટે હાવાથી અદેય' કહેવાય છે. એ શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy