SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ૨૮૨ श्रीदशबैकालिकसूत्रे भावेऽपि प्राक्कालीनवेगतो भ्रमति तथा मनोवाक्काययोगनिरोधेऽप्ययोगिनः प्राक्कृतध्यानधारावेगतो ध्यानं सम्पद्यते । किश्व-तत्र द्रव्ययोगाभावेऽपि भावयोगस्य सत्त्वाद् ध्यानमुपपद्यते, जीवोपयोगरूपस्य भावमनसस्तत्रापि सद्भावात् । अथ च-यथा पुत्रमिन्नोऽपि पुत्रकार्यकरणेन पुत्र उच्यते तथा भवोपग्राहिकर्मनि रणरूपम्य ध्यानकार्यस्य करणेन ध्यानत्वोपाचाराद् ध्यानशब्दाभिधेयत्वं सिद्धम् । ___ अथ च यथैकस्य नानार्थकशब्दस्य बहवोऽर्था भवन्ति, तथा धातूनामनेकार्थत्वाद् ध्यैधातुनिष्पादितस्य ध्यानशब्दस्यापि समुच्छिन्नक्रियाख्यं शुक्लध्यानमप्यर्थः । अपरं चउक्तशुक्लध्यानस्य ध्यानत्वेन जिनागमप्रतिपाद्यतया ध्यानत्वं निर्वाधमित्यलम् ॥२३॥ मूलम्-जया जोगे निलंभित्ता सेलेसि पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ॥२४॥ वेगसे घूमता रहता है वैसे ही मन वचन कायका निरोध हो जाने परभी पूर्व ध्यानको धारा के वेगसे अयोगी केवलीके ध्यान होता है। अथवा-द्रव्ययोगका अभाव होने पर भाव योगके सद्भावसे ध्यान होता है, क्योंकि जीबका उपयोगरूप भावमन उस अवस्थामें भी रहता है । अथवा जैसे पुत्र न होकर भी यदि कोई पुत्रका कार्य करता है तो वह पुत्र कहलाता है । वैसे हो भवोपनाही कर्मों की निर्जरारूप ध्यान का कार्य करनेसे उपचार से वह ध्यान कहलाता है । अथवा-जैसे नानार्थक शब्दके बहुत से अर्थ होते हैं वैसे ही धातुओंके भी अनेक अर्थ होते हैं इसलिए यहाँ 'ध्यै' धातुसे बने हुए ध्यान शब्द का अर्थ समुच्छिन्नक्रियाऽप्रतिपाति- शुक्ल-ध्यान अर्थात् अयोगी गुणस्थानवालों की क्रिया भी समझ लेना चाहिए । अथवा जिनागममें इसको ध्यान कहा है अतः इसमें ध्यानत्व निर्बाध है ॥२३॥ પણ પૂર્વ ધ્યાનની ધારાના વેગથી અાગી કેવળીને ધ્યાન હોય છે. અથવા દ્રવ્યોગને અભાવ થયા છતાં પણ ભાવગના સદુભાવથી દયાન થાય છે. કારણ કે જીવના ઉપયોગરૂપ ભાવમન એ અવસ્થામાં પણ રહે છે. અથવા જેમ પુત્ર ન હોવા છતાં જો કે પુત્રનું કાર્ય કરે છે તે તે પુત્ર કહેવાય છે, તેમજ ભોપાહી કમેની નિર્જરારૂપ ધ્યાનનું કાર્ય કરવાથી ઉપચાર કરીને તે ધ્યાન કહેવાય છે. અથવા જેમ વિવિ. ધાર્થક શબ્દના ઘણાય અર્થે થાય છે તેમ ધાતુના પણ અનેક અર્થો થ ય છે, અહીં જે ધાતુથી બનેલા ધ્યાન અને અર્થ સમુચ્છિનક્રિયાપ્રતિપાતિ–શુકલધ્યાન અર્થાત અગી ગુણસ્થાન વાળાઓની ક્રિયા પણ સમજી લેવી. અથવા જિનાગમમાં એને ધ્યાન કહ્યું છે તેથી એમાં ધ્યાનત્વ નિબંધ છે. (૨૩) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy