SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ श्रीदशवैकालिकस्त्रे (१) एकत्र रन्धनम्, एकत्र भोजनम्, (२) एकत्र रन्धनम् , अन्यत्र गेहादौ भोजनम् । (३) पृथक्-पृथग् रन्धनम् , एकत्र भोजनम् । (४) पृथक पृथग रन्धनम् , पृथक्-पृथग् भोजनम् । तत्र द्वितीयचतुर्थभङ्गो साधोः कल्प्यौ । द्वितीयभङ्गे एकत्र रन्धनेऽपि पश्चात् शय्यातरेतरांशस्य पृथक्कारे शय्यातरमात्रांशं विहायाऽन्येषां पिण्ड उपादेयः, तत्र तदानीं शय्यातरस्वत्वापगमात् चतुर्थकल्पे तु पिण्डे शय्यातरांशलेशसंसर्गशङ्कापि नास्ति । शय्यातरस्वत्वापगम एवोपादेयताहेतुरिति निष्कर्षः। __ एवं प्रोषितभर्तृकासु अनेकासु सपत्नीष्वेकैव काचित् शय्यातरा कर्तव्या । चत्वारो भङ्गा अत्रऽपि पूर्ववदेव । चार भंग होते हैं। वे इस प्रकार-- (१) उसी घरमें बनाना उसी घरमें जीमना । (२) उसी घरमें बनाना दूसरे-दूसरे घरमें जीमना । (३) दूसरे-दूसरे घरमें बनाना उसी घरमें जीमना । (४) दूसरे-दूसरे घरमें बनाना और दूसरे-दूसरे घरमें जीमना । इन चार भंगोंमेंसे दूसरा और चोथा भंग साधूको कल्पनीय है । दूसरे भंगमें एकत्र रन्धन होने पर भी शय्यातरसे भिन्न मनुष्यके अंशके अलग होजाने पर शय्यातरका भाग छोड़कर अन्यका पिण्ड कल्पनीय है, क्योंकि वहाँ शय्यातरका स्वामित्व नहीं रहता। चौथे भंगमें तो शय्यातरका स्वत्वके संसर्गकी तनिक भी आशंका नहीं है । तात्पर्य यह है कि जहां शय्यातरका स्वत्व (हक) नहीं रहता वही वस्तु साधुको ग्राह्य होती है । इसी प्रकार यदि एक शय्यातरकी अनेक पत्नियाँ हों और वह (शय्यातर) परदेश चला गया हो तो उनमें किसी एकको ही शय्यातर बनाना चाहिए । पहले की नाई यहां भी चार એજ ઘરમાં જમવુ. (૨) એ ઘરમાં ભેજન બનાવવું અને બીજા ઘરમાં જમવું. (૩) બીજાબીજા ઘરમાં બનાવવું અને એ ઘરમાં જમવું. (૪) બીજા-બીજા ઘરમાં બનાવવું અને બીજા બીજા ઘરમાં જમવું. આ ચાર ભાગાઓમાંથી બીજો અને ચેાથે ભાગે સાધુને કપે છે, બીજા ભાગમાં એકત્ર રસોઈ થતી હોય તે પણ શરમાતરથી ભિન્ન મનુષ્યને ભાગ જુદે થઈ જતાં શય્યાતરને ભાગ છેડીને અન્યને પિંડ કપે છે; કારણ કે ત્યાં શય્યાતરનું સ્વામિત્વ રહેતું નથી. ચોથા ભાંગામાં તે શય્યાતરના સ્વત્વના સંસર્ગની જરા પણ આશંકા નથી. તાત્પય એ છે કે જેમાં શય્યાતરનું સ્વત્વ રહેતું નથી; તે વસ્તુ સાધુને માટે ગ્રાહ્ય બને છે. એજ રીતે જે શય્યાતરની અનેક પત્નીઓ હોય અને એ (શય્યાતર) પરદેશ ચાલ્યા ગ હોય તો તે પત્નીએામાંથી કેઈ એકને જ શય્યાતર બનાવવી જોઈએ. પહેલાંની પેઠે શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy