SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ श्रीदशवैकालिकसूत्रे अरिष्टनेमौ भगवति प्रव्रजिते तत्कनिष्ठभ्राता रथनेमी राजीमती चकमे सा तु कामवासनाविरक्ता कदाचन सुवासितसरसपायस भुक्त्वा कस्मिंश्चित्कटोरके समुद्वम्य ' भुज्यता' -मित्युक्त्वा रथनेमये दत्तवती, रथनेमिना च 'कथमिदं वान्तं क्षत्रियवंशावतंसेन मया मोक्ष्यते' इत्युक्ता सा पोवाच-'तर्हि कथमरिष्ठनेमिना त्वद्भ्राता समुज्झिततया वान्ततुल्यां मामभिलष्यसि ? न च त्रपसे इति, ततश्च तद्वचनश्रवणसञ्जातवैराग्योऽसौ प्रात्राजीत् अथैकदा गृहीतप्रव्रज्या सा राजीमती साध्वीभिः परिवृता रैवतकपर्वतसमवसृतं भगवन्तविषयोंको प्राणसंकटमेंभी कभी ग्रहण नहीं करते । अर्थात् वे दुष्कर्म करके क्षणभर भी जीना नहीं चाहते ॥६॥ ___ जब बाइसवें तीर्थंकर भगवान् श्रीअरिष्टनेमि प्रभुने दीक्षा ग्रहण कर ली तब उनके छोटे भाई रथनेमिने राजीमतीको इच्छा की, किन्तु सतीशिरोमणि राजीमती, कामकी वासनासे विरक्त हो चुकी थी। उसने एक रोज सुगन्धित तथा स्वादिष्ट खीर खाई और एक कटोरेमें वमन करके वह रथनेमिको देने लगी और बोली-लीजिये खीर खाइए । रथनेमि यह सुनकर आगबबूले (क्रद्ध) हो गये और बोले-'मैं क्षत्रियोंके वंशका भूषण होकर वमन की हुई खीर कैसे खाउंगा ! राजीमतीजी कहने लगी-'अहों श्रेष्ठक्षत्रिय ! तुम वमन की हुई खीर नहीं खाते तो, अपने बड़ेभाई श्रीअरिष्टनेमिद्वारा वमन की हुई यानी त्यागी हुई मुझकों क्यों चाहते हो ? मेरी इच्छा करते तुम्हें लज्जा नहीं आती ? सतो राजीमतीकी हृदयमें चुभनेवाली बात सुनतेही रथनेमिको संसारसे विरक्ति होगई । उन्होंने दीक्षा लेलि । कुछ दिनोंके बाद राजीमतीने भी दीक्षा लेलो। कोई एक समय महासतीश्रीराजीमती, बहुतसी साध्वियोंके परिवारसे परिवृत होकर रैवतक पर्वतपर पधारे हुए भगवान् श्रीअरिष्टनेमिप्रभुको वन्दना करने गई तब मार्गमें अचानक ही पानीकी मूसलधार ત્યજેલા વિષયને પ્રાણસંકટમાં પણ ગ્રહણ કરતા નથી અર્થાત્ તેઓ દુષ્કર્મ કરીને ક્ષણ स२ ५९ २ नथी. (6) જ્યારે બાવીસમા તીર્થંકર ભગવાન શ્રીઅરિષ્ટનેમિપ્રભુએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમના નાના ભાઈ રથનેમિએ રાજી મતીની ઈચ્છા કરી, પરંતુ સતીશિરોમણિ રેજીમતી કામની વાસનાથી વિરક્ત થઈ ચૂકી હતી. તેણે એક દિવસ સુગંધિત અને સ્વાદિષ્ટ ખીર ખાધી અને એક વાડકામાં તેનું વમન કરીને તે રથનેમિને આપવા લાગી અને બોલી: “ત્યે ખીર ખાઓ !” રથનેમિ એ સાંભળીને ક્રોધાવિષ્ટ થઈ ગયે અને બેલે “હું ક્ષત્રિયેના વંશનું ભૂષણુ થઈને વમેલી ખીર કેમ ખાઈશ ?' રાજીમતી કહેવા લાગી “અહો શ્રેષ્ઠ-ક્ષત્રિય ! તમે વમેલી ખીર નથી ખાતા, તે તમારા મોટાભાઈ શ્રી અરિષ્ટનેમિએ વમેલી એટલે ત્યજેલી એવી મને કેમ ચાહે છે ? મારા માટેની ઈચ્છા કરતાં તમને શરમ નથી આવતી ?” હૃદયને ડંખે એવી સતી રામતીની વાત સાંભળતાં જ રથનેમિને સંસારથી વિરક્તિ આવી ગઈ એમણે દીક્ષા લીધી. કેટલાક દિવસ પછી રામતીએ પણ દીક્ષા લીધી. કે એક સમયે સહાસતિશ્રી રામતી અનેક સાધવીઓના પરિવારથી વિંટાઈને રેવતક પર્વત પર પધારેલા ભગવાન શ્રી અરિષ્ટનેમિપ્રભુને વંદના કરવા ગઈ ત્યારે માર્ગમાં અચાનક શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy